Bihar Exit Poll Results 2024 Live : બિહારમાં NDA ને 10 બેઠકોનું નુક્સાન, BJP ની સીટો પર કેસરીયો લહેરાશે, જાણો

લોકસભાની ચૂંટણીનાં પરીણામ માટે 4 જૂનની રાહ આતુરતા જોવાઈ રહી છે. આ પહેલા એક્ઝિટ પોલ સામે આવ્યા છે. બિહારમાં લોકસભાની 40 બેઠકો આવેલી છે. અહીં 1.62 કરોડ મતદારો છે અને 134 ઉમેદવારો 40 બેઠક પર ચૂંટણી લડી રહ્યા હતા. અંતિમ તબક્કાના મતદાન બાદ તુરત ટીવી9નો એક્ઝિટ પોલ સામે આવ્યો છે.

| Updated on: Jun 01, 2024 | 8:46 PM

Bihar Exit Poll Results 2024: લોકસભા ચૂંટણી 2024 ના અંતિમ તબક્કાના મતદાન સાથે જ હવે એક્ઝિટ પોલ સામે આવ્યા છે. TV9ના એક્ઝિટ પોલ પણ સામે આવ્યા છે, જેમાં બિહારમાં NDA ને 10 બેઠકોનું નુક્સાન જોવામાં આવી રહ્યું છે. બિહારની 40 બેઠકો દિલ્હીની સત્તા હાંસલ કરવા માટે મહત્વની માનવામાં આવે છે.

PEOPLE’S INSIGHT, POLSTRAT અને TV9ના એક્ઝિટ પોલમાં બિહારને NDA ને મોટી સફળતા મળી રહી છે. NDA ને 29 બેઠકો પર બિહારમાં વિજય મળશે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ખાતામાં 8 બેઠકો રહેવાની શક્યતા છે. રાજકીય પક્ષ મુજબ બેઠકોના આંકડાઓ જોવામાં આવે તો, BJP ને 17 બેઠકો પર, JDU ને 07 બેઠકો, LJP ને 4 બેઠકો અને જીતન રામ માઝીની હમ પાર્ટીને 01 બેઠક પર વિજય મળી રહ્યાનું જોવામાં આવી રહ્યું છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનમાં RJD ને 06 અને કોંગ્રેસને 02 બેઠકો મળી રહી છે એમ એક્ઝિટ પોલમાં જોવામાં આવી રહ્યું છે.

વર્ષ 2019ના લોકસભાની સામાન્ય ચૂંટણીમાં બિહારની 40 બેઠકોના પરીણામના આંકડાઓ જોવામાં આવે તો, ભાજપ 17 બેઠકો પર વિજય રહ્યું હતુ. જેડીયૂએ 16 બેઠકો મળી હતી. એલજેપીએ 06 અને કોંગ્રેસે માત્ર 01 બેઠક પર જીત મેળવી હતી.

 

આ પણ વાંચો:  ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">