Japan cyclone News: ટાયફૂન વાવાઝોડાને લઈ લેન્ડફોલ પહેલા પશ્ચિમ જાપાનમાં મોટા ભાગના વિસ્તારોમાં પાવર કટ, 800 ફ્લાઇટ્સ રદ સાથે તંત્ર સતર્ક

150 કિમી પ્રતિ કલાકની ઝડપે સતત પવન સાથે ટોક્યોના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારની નજીક ટાયફૂન વાવાઝોડું આવતાં ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અને પૂર અને ભૂસ્ખલનની આગાહી પણ કરવામાં આવી છે.

Japan cyclone News: ટાયફૂન વાવાઝોડાને લઈ લેન્ડફોલ પહેલા પશ્ચિમ જાપાનમાં મોટા ભાગના વિસ્તારોમાં પાવર કટ, 800 ફ્લાઇટ્સ રદ સાથે તંત્ર સતર્ક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 11:09 PM

મંગળવારે વહેલી સવારે પશ્ચિમ જાપાનમાં ધીમી ગતિએ આગળ વધી રહેલા ટાયફૂનને કારણે લગભગ 800 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને વિવિધ વિસ્તારોમાં પાવર કાપ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓ દ્વારા વાવાઝોડાને કારણે પૂર અને ભૂસ્ખલનની પણ આગાહી કરવામાં આવી છે.

પેસિફિક મહાસાગરથી નજીક આવીને, ટાયફૂન લેન ટોક્યોના દક્ષિણ-પશ્ચિમમાં 400km (250 માઇલ) વાકાયામા પ્રીફેક્ચરના દક્ષિણ છેડે અથડાયું. આ દરમ્યાન ટાયફૂન વાવાઝોડાને કારણે 150કિમી પ્રતિ કલાકની (93mph)ની ઝડપે પવન ફૂંકાયો હતો અને તે લગભગ 15કિમી પ્રતિ કલાકની (9mph)ની ઝડપે હોન્શુના મુખ્ય ટાપુના પશ્ચિમ ભાગમાં ઉત્તર-પશ્ચિમ તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું હતું. વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને પવન સાથે મધ્ય અને પશ્ચિમ જાપાનના વિશાળ વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે.

સામે આવેલા વીડિયોમાં સામે આવ્યું હતું કે વાવાઝોડાને કારણે કરી રીતે નદીઓ ગાંડીતૂર બની છે. આ દરમ્યાન નજીકમાં આવેલા ઘરોને પણ નુકસાન થયું હતું અને નારા શહેરમાં જોરદાર પવનને કારણે બાંધકામ સાઇટ પર બાંધેલો કાટમાળ પડ્યો હતો. ખાસ કરીને મધ્ય અને પશ્ચિમ જાપાનમાં લગભગ 90,000 ઘરોમાં પાવરકાપ મૂકવામાં આવ્યો છે. વરસાદ અને પવનના ખતરનાક પ્રકોપને કારણે અનેક વિસ્તારમાં વિવિધ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો : Sweden News : સ્વીડને વિદેશમાં પોતાના નાગરિકોને સાવધાન રહેવાની સલાહ આપી, કુરાનના અપમાનની ઘટનાના કારણે તણાવ

મધ્ય ટોકાઈ પ્રદેશમાં લગભગ 350mm (13.8in) વરસાદ થવાની ધારણા હતી, જે ઓગસ્ટ મહિનાના સરેરાશ વરસાદ કરતાં લગભગ ત્રણ ગણો છે. મહત્વનુ છે કે વાવાઝોડાને કારણે મોટાભાગના વેપાર ધંધા ઠપ થયા છે. જોકે વાવાઝોડા થી અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકો અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર બુધવારથી આ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">