AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sweden News : સ્વીડને વિદેશમાં પોતાના નાગરિકોને સાવધાન રહેવાની સલાહ આપી, કુરાનના અપમાનની ઘટનાના કારણે તણાવ

લેન્ડરહોમે એક નિવેદનમાં કહ્યું કે આતંકવાદી જૂથોએ સ્વીડનને નિશાન બનાવવાની વાત કરી છે. તેમણે કહ્યું કે એવા સંકેતો છે કે આ જૂથો વિદેશમાં સ્વીડનના હિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની યોજના ધરાવે છે.

Sweden News : સ્વીડને વિદેશમાં પોતાના નાગરિકોને સાવધાન રહેવાની સલાહ આપી, કુરાનના અપમાનની ઘટનાના કારણે તણાવ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 7:33 PM
Share

કુરાનના અપમાનની ઘટનાઓ બાદ સ્વિડને વિદેશમાં રહેતા નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે દેશમાં કુરાન સળગાવવાની તાજેતરની ઘટનાઓ અને મુસ્લિમ વિશ્વમાં વિરોધને જોતા વિદેશમાં હાજર લોકો અને ઉદ્યોગપતિઓએ સાવચેત રહેવું જોઈએ. સ્વીડનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હેનરિક લેન્ડરહોમે જણાવ્યું હતું કે દેશ અને વિદેશમાં સ્વીડનના હિતોને જોખમમાં વધારો થવાના સંકેતો છે અને સુરક્ષાની સ્થિતિ વધુ ખરાબ થઈ છે.

લેન્ડરહોમે પોતાના એક નિવેદનમાં કહ્યું કે આતંકવાદી જૂથોએ સ્વીડનને નિશાન બનાવવાની વાત કરી છે. તેમણે કહ્યું કે એવા સંકેતો છે કે આ જૂથો વિદેશમાં સ્વીડનના હિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની યોજના ધરાવે છે. તેણે ગયા મહિને ઈરાકની રાજધાની બગદાદમાં સ્વીડિશ દૂતાવાસ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે લેબનોનની રાજધાની બેરૂતમાં રાજદ્વારી મિશન પર ગત સપ્તાહે થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Donald Trump: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખરાબ રીતે ફસાયા, હવે આ આરોપમાં દાખલ થયો કેસ

મુસ્લિમ દેશોમાં અપમાન પર સ્વીડનમાં આક્રોશ

તાજેતરમાં જ પડોશી ડેનમાર્કમાં, કેટલાક ઇસ્લામ વિરોધી કાર્યકરો દ્વારા કુરાનની જાહેરમાં અપમાનની ઘટનાઓ બની હતી. આ ઘટનાને લઈને મુસ્લિમ દેશોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્વીડનમાં કુરાન અથવા અન્ય ધાર્મિક ગ્રંથોને બાળવા અથવા અપમાનિત કરવા પર પ્રતિબંધ મૂકતો કોઈ ચોક્કસ કાયદો નથી. ઘણા પશ્ચિમી દેશોથી વિપરીત, અહીં કોઈ ઈશ્કનિંદા કાયદા નથી. લોકોએ તેને ધાર્મિક સ્વતંત્રતા તરીકે જોયો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">