Fake Paneer: શું તમે ખાતા નથીને નકલી પનીર? આ રીતે જાણો પનીર અસલી છે કે નકલી

નકલી પનીર ખાવાને કારણે તમને ટાઈફોઈડ, ઝાડા, કમળો, અલ્સર જેવા ભયંકર રોગો થઈ શકે છે. એટલું જ નહીં નકલી પનીર ખાધા પછી તમને પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ચામડીમાં બળતરા અને અપચોની સમસ્યા પણ થઈ શકે છે.

Fake Paneer: શું તમે ખાતા નથીને નકલી પનીર? આ રીતે જાણો પનીર અસલી છે કે નકલી
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 7:23 AM

Fake Paneer: ફાટેલા દૂધમાંથી બનાવવામાં આવેલું પનીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પનીરમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, જે આપણા શરીર અને સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ ફાયદાકારક છે. પનીર (paneer) પ્રોટીન અને ચરબીના મુખ્ય સ્ત્રોતોમાંનું એક છે.

આ ઉપરાંત પનીર (paneer)માં ઘણા જરૂરી પોષક તત્વો રહેલા હોય છે, જેવા કે મિનરલ્સ કાર્બોહાઈડ્રેટ, એનર્જી, કેલ્શિયમ, ફોસ્ફરસ, જેવા અનેક વિટામિન પણ હોય છે. કાચા પનીરની સાથે તેને શાક બનાવીને પણ ખાઈ શકાય છે. પરંતુ આ તમામ લાભો અસલી પનીરના છે. નકલી પનીર (paneer)ખાવાથી તમારા શરીરની સાથે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

નકલી પનીરની આડઅસર

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

જ્યારે એક તરફ અનેક પ્રકારના પોષક તત્વો ધરાવતું પનીર આપણને ઘણા ફાયદાઓ આપે છે તો બીજી બાજુ હાનિકારક તત્વોનું મિશ્રણ કરીને બનાવેલ નકલી પનીર આપણને અનેક બીમારી (disease)આપી શકે છે. નકલી પનીર ખાવાને કારણે તમને ટાઈફોઈડ, ઝાડા, કમળો, અલ્સર જેવા ભયંકર રોગો થઈ શકે છે. એટલું જ નહીં નકલી પનીર ખાધા પછી તમને પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ચામડીમાં બળતરા અને અપચોની સમસ્યા પણ થઈ શકે છે.

તેથી ઘરે પનીર (paneer)બનાવતા પહેલા તેને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પરંતુ પનીરને ઓળખવામાં સૌથી મોટી સમસ્યા એ છે કે સાચું અને ખોટું પનીર બંને દેખાવમાં બરાબર સમાન છે. જો કે કેટલાક ઉપાયથી નકલી પનીરને સરળતાથી ઓળખી શકાય છે.

નકલી પનીર કેવી રીતે ઓળખવું?

સાચું પનીર ખાવા કરતા નકલી પનીર હંમેશા કડક હોય છે. નકલી પનીર સરળતાથી ખાઈ શકાતું નથી, તેને રબરની જેમ ખેંચવું પડે છે. આ સિવાય નકલી પનીર તોડતી વખતે પણ તેને રબરની જેમ ખેંચવું પડે છે. આ સિવાય નકલી પનીર (Fake paneer)ના ટુકડાને દબાવવાથી તૂટી જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે નકલી પનીરમાં ઉમેરવામાં આવેલ સ્કિમ્ડ મિલ્ડ પાવડર દબાણનો સામનો કરવામાં અસમર્થ હોય છે અને તૂટી જાય છે.

આ સિવાય પનીર (paneer)ને પાણીમાં ઉકાળો અને પછી તેને ઠંડુ કરો. ઠંડુ થયા પછી પનીર પર આયોડિન ટિંચરના 2-3 ટીપાં નાખો. જો પનીરનો રંગ વાદળી થઈ જાય તો સમજી લો કે તે નકલી છે.

આ પણ વાંચો : Health Tips : લાલ, સફેદ, કાળા અને બ્રાઉન ચોખા, આરોગ્ય માટે ક્યાં ચોખા છે યોગ્ય, જાણો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">