અમદાવાદ: સાબરમતી અચેર સ્મશાન નજીક ઝૂંપડાઓમાં લાગી આગ, 100થી વધુ ઝૂંડપાઓ બળીને ખાખ

અમદાવાદના સાબરમતી અચેર સ્મશાન નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગની ઘટના બની હતી. ફાયર વિભાગના જવાનઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઝૂંપડામાં લાગેલી સામાન્ય આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક પછી એક એમ 100 કરતા વધુ ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના 10 કરતા વધુ ટેન્કર […]

અમદાવાદ: સાબરમતી અચેર સ્મશાન નજીક ઝૂંપડાઓમાં લાગી આગ, 100થી વધુ ઝૂંડપાઓ બળીને ખાખ
Follow Us:
| Updated on: May 04, 2020 | 1:53 PM

અમદાવાદના સાબરમતી અચેર સ્મશાન નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગની ઘટના બની હતી. ફાયર વિભાગના જવાનઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઝૂંપડામાં લાગેલી સામાન્ય આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક પછી એક એમ 100 કરતા વધુ ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના 10 કરતા વધુ ટેન્કર અને 108 એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે.

આ પણ વાંચો: રાજકોટના બે ઉદ્યોગપતિઓએ તૈયાર કર્યા N-95 માસ્ક, દરરોજ 25 હજાર જેટલા માસ્કનું થશે ઉત્પાદન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">