ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીના પડઘા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડ્યા, ધી ગામ્બિયા હાઈકમિશનની ટીમે ગુજરાત યુનિ.ની મુલાકાત લીધી

ગુજરાત યુનિવર્સીટીની વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં શનિવારે રાત્રે નમાઝ અદા કરી રહેલ વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારીની ઘટનાના પડઘા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડ્યા છે. ઘટના બન્યાના ત્રીજા જ દિવસે ઘી ગામ્બિયા હાઈકમિશનની ટીમ તેમના દેશના વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇ નિરીક્ષણ અને બેઠક માટે પહોંચી હતી

ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીના પડઘા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડ્યા, ધી ગામ્બિયા હાઈકમિશનની ટીમે ગુજરાત યુનિ.ની મુલાકાત લીધી
Gujarat University
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Mar 19, 2024 | 7:35 PM

ગુજરાત યુનિવર્સિટીમાં 16 માર્ચની રાત્રે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં થયેલ મારામારીના પડઘા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડ્યા છે. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે, ત્યારે ધી ગામ્બિયા હાઈકમિશનની ટીમ ગુજરાત યુનિવર્સિટી પહોંચી હતી. ટીમે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ગામ્બિયાના 26 વિદ્યાર્થીઓની સ્થિતિ અને સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી સાથે જ કુલપતિ સાથે બેઠક પણ કરી.

ગુજરાત યુનિવર્સીટીની વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં શનિવારે રાત્રે નમાઝ અદા કરી રહેલ વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારીની ઘટનાના પડઘા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડ્યા છે. ઘટના બન્યાના ત્રીજા જ દિવસે ઘી ગામ્બિયા હાઈકમિશનની ટીમ તેમના દેશના વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇ નિરીક્ષણ અને બેઠક માટે પહોંચી હતી.

ટીમે ગામ્બિયાના 26 વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હતી. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં સુરક્ષિત અનુભવી રહ્યા છે કે નહીં ? રહેવાની વ્યવસ્થા કેવી છે ? સહિતની બાબતો પર ચર્ચા કરી હતી. બાદમાં ટીમે ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ ડૉ નીરજા ગુપ્તા સાથે બેઠક કરી હતી. બેઠક બાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ગામ્બિયા હાઈકમિશન ખુશ છે. DCM તેમજ વિદ્યાર્થી પ્રતિનિધિની ટીમે યુનિવર્સિટી તેમજ વ્યવસ્થા અંગે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને હકારાત્મક પ્રતિભાવ પ્રાપ્ત થયા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અફઘાન કાઉન્સલ જનરલ પણ અમદાવાદ આવશે

16 માર્ચે બનેલ ઘટનામાં તેમજ જે વિદ્યાર્થીઓની રૂમમાં તોડફોડ થઈ છે, તે વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનના હતા. અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓએ તેમના દેશના પ્રતિનિધિઓ સુધી ઘટનાની જાણ કરી હતી. જે બાદ આગામી શુક્રવારે અફઘાનિસ્તાનના કાઉન્સલ જનરલ અમદાવાદ આવશે. જ્યાં તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને રાજ્યના પોલિસ વડા સાથે બેઠક કરે એવી શક્યતાઓ જોવાઇ રહી છે.

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">