Gulkhaira Farming: દવાઓ બનાવવા માટે થાય છે આ છોડનો ઉપયોગ, ગુલખૈરાની ખેતીથી થોડા સમયમાં જ મેળવી શકાય છે સારો નફો

Gulkhaira Cultivation: ગુલખેરાનો ઉપયોગ ઘણી દવાઓ માટે થાય છે. આ ફૂલ ખેડૂતો (Farmers) માટે નફાકારક સોદો છે કારણ કે આ છોડના ફૂલના પાંદડા, દાંડી અને બીજ બજારમાં સારા ભાવે વેચાય છે. આવી સ્થિતિમાં ખેડૂતો આ ફૂલની ખેતી કરીને સરળતાથી બમણો નફો મેળવી શકે છે.

Gulkhaira Farming: દવાઓ બનાવવા માટે થાય છે આ છોડનો ઉપયોગ, ગુલખૈરાની ખેતીથી થોડા સમયમાં જ મેળવી શકાય છે સારો નફો
Gulkhaira Cultivation (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 9:06 AM

પરંપરાગત ખેતીમાં સતત નુકશાન અને વધતા ખર્ચને કારણે ખેડૂતો હવે અન્ય ખેતી તરફ વળ્યા છે. આ અંતર્ગત હવે ઘણા ખેડૂતોએ ઔષધીય છોડ ગુલખૈરાની ખેતી (Gulkhaira Cultivation)શરૂ કરી છે. ગુલખૈરાને ગુલ-એ-ખૈરા પણ કહેવાય છે. તેની ખાસ વાત એ છે કે તમે તેને કોઈપણ પાકની વચ્ચે લગાવીને સારો નફો કમાઈ શકો છો. ગુલખેરાનો ઉપયોગ ઘણી દવાઓ માટે થાય છે. આ ફૂલ ખેડૂતો માટે નફાકારક સોદો છે કારણ કે આ છોડના ફૂલના પાંદડા, દાંડી અને બીજ બજારમાં સારા ભાવે વેચાય છે. આવી સ્થિતિમાં ખેડૂતો આ ફૂલની ખેતી કરીને સરળતાથી બમણો નફો મેળવી શકે છે.

જણાવી દઈએ કે બજારમાં ગુલખૈરા 10 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી વેચાય છે, એક વીઘામાં પાંચ ક્વિન્ટલ સુધીના ગુલખૈરા નીકળે છે, આવા એક વીઘામાં 50 થી 60 હજાર રૂપિયા સરળતાથી મળી જાય છે. આ મુજબ, એક એકરમાં લગભગ 15 ક્વિન્ટલ ગુલખૈરા હોય છે, જે લગભગ 1.50 લાખ રૂપિયામાં વેચાય છે.

ગુલખૈરાના ફૂલો, પાંદડા અને દાંડીનો ઉપયોગ યુનાની દવાઓ બનાવવામાં પણ થાય છે. આ ફૂલનો ઉપયોગ પુરુષો માટે શક્તિવર્ધન દવાઓમાં પણ થાય છે. આ સિવાય આ ફૂલમાંથી બનેલી દવાઓ તાવ, ઉધરસ અને અનેક બીમારીઓ સામે ઘણી અસરકારક સાબિત થાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ છોડની ખેતી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં મોટા પાયે થાય છે. ધીરે ધીરે તેની ખેતી ભારતમાં પણ શરૂ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં, ઘણા રાજ્યોમાં, ખેડૂતો મોટા પાયે તેની ખેતી શરૂ કરીને સારો નફો કમાઈ રહ્યા છે. કન્નૌજ અને હરદોઈ જેવા વિસ્તારોમાં ખેડૂતો મોટા પાયે તેની ખેતી કરતા જોવા મળે છે. અત્યારના સમયમાં પોલી હાઉસમાં કોઈ પણ છોડની ખેતી કરવી શક્ય છે જેમાં છોડને અનૂકુળ હવામાન અને યોગ્ય પ્રમાણમાં સિંચાઈ અને ખાતર દ્વારા ખેતી કરી શકાય છે.

આ પણ વાંચો: Success Story: મર્ચન્ટ નેવીમાંથી રિટાયર થયા બાદ શરૂ કરી ખેતી, પોલીહાઉસમાં કાકડી અને ટામેટાના પાક દ્વારા કરી લાખોની કમાણી

આ પણ વાંચો: Tech News: હવે Google Play Store પર નહીં મળે Call Recording એપ્સ, પરંતુ હજુ પણ તેનો ઉપાય છે ઉપલબ્ધ!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">