Budget 2024: દેશનું બજેટ તૈયાર કરવામાં રાખવામાં આવે છે ખાસ બાબતોનું ધ્યાન, જાણો આ બાબતો કઇ છે

બજેટની તૈયારી માટે નાણામંત્રી મહેસૂલ વિભાગ, ઉદ્યોગ સંઘ, ખેડૂત સંઘ, વેપારી સંઘ, અર્થશાસ્ત્રી વગેરે જેવા વિવિધ ક્ષેત્રોના હિતધારકો સાથે ચર્ચા કરે છે. આ ઉપરાંત દેશના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ અને સંગઠનો સાથે પણ વાતચીત કરવામાં આવે છે.

Budget 2024: દેશનું બજેટ તૈયાર કરવામાં રાખવામાં આવે છે ખાસ બાબતોનું ધ્યાન, જાણો આ બાબતો કઇ છે
Follow Us:
| Updated on: Jul 12, 2024 | 8:41 AM

નાણાકીય વર્ષ 2024-25નું બજેટ ખૂબ જ ખાસ રહેવાનું છે. જેનું કારણ છે આ વર્ષે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ રજૂ થવાનું છે. જેના માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ પ્રી-બજેટ બેઠકો કરી રહ્યા છે. આ બેઠકો બજેટની તૈયારીના મહત્વના ભાગ છે.

બજેટની તૈયારી માટે નાણામંત્રી મહેસૂલ વિભાગ, ઉદ્યોગ સંઘ, ખેડૂત સંઘ, વેપારી સંઘ, અર્થશાસ્ત્રી વગેરે જેવા વિવિધ ક્ષેત્રોના હિતધારકો સાથે ચર્ચા કરે છે. આ ઉપરાંત દેશના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ અને સંગઠનો સાથે પણ વાતચીત કરવામાં આવે છે. બજેટની તૈયારી માટે વિવિધ મંત્રાલયો, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્વાયત્ત સંસ્થાઓ પાસેથી પણ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે.

કેવી રીતે તૈયાર થાય છે બજેટ ?

આર્થિક બાબતોના વિભાગ દ્વારા બજેટની તૈયારી માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે, જેમાં તમામ અંદાજિત નાણાકીય ખર્ચની માહિતી હોય છે. જે બાદ વિવિધ મંત્રાલયો વચ્ચે રકમની ચર્ચા થાય છે. બાદમાં નાણા મંત્રાલય અન્ય મંત્રાલયો સાથે બેઠક થાય છે અને બ્લૂ પ્રિન્ટ તૈયાર કરે છે. પછી તમામ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ ભંડોળની ફાળવણી માટે નાણાં મંત્રાલય સાથે ચર્ચા કરે છે. આ પ્રક્રિયા બજેટની તૈયારીનું મુખ્ય પાસું છે, જેમાં અન્ય મંત્રાલયો અને નાણા મંત્રાલય વચ્ચે સમજૂતી થાય છે.

ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
માઈગ્રેન મટાડવા માટે શું ખાવું?
ઝટપટ બનાવો મગદાળ પાયસમ, આ રહી રેસીપી

બજેટમાં આ બાબતો પર સરકારનું ખાસ ધ્યાન

સરકારની આવકના મુખ્ય સ્ત્રોત કર, આવક, દંડ, સરકારી ફી, ડિવિડન્ડ વગેરે છે. દર વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ થતા કેન્દ્રીય બજેટ દ્વારા સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોમાં રોકાણ, આવકના સ્ત્રોતમાં વધારો અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. વધુમાં, સરકાર ગરીબી અને બેરોજગારી ઘટાડવાની યોજના બનાવે છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં રોકાણ કરે છે.

બજેટનો ઈતિહાસ શું છે?

આઝાદી પછી ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જે પ્રથમ નાણામંત્રી ષણમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. ભારત પ્રજાસત્તાક બન્યા પછી, પ્રથમ કેન્દ્રીય બજેટ 28 ફેબ્રુઆરી 1950 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. બ્રિટિશ શાસન દરમિયાન, ભારતનું પ્રથમ બજેટ 7 એપ્રિલ 1860 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જે બ્રિટિશ સરકારના નાણાં પ્રધાન જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
g clip-path="url(#clip0_868_265)">