Navratri 2023: નવમી પર ન કરો આ 9 કામ, નહીં તો નહીં મળે મળે નવરાત્રીનું પૂણ્યુ

Maha Navami 2023 Puja: નવરાત્રીનો નવમો દિવસ દેવી દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા માટે સમર્પિત છે. આ સાથે આ દિવસે પૂજન કરવાની પરંપરા છે, હિંદુ માન્યતા મુજબ, જો તમે નવરાત્રિના 9 દિવસ ઉપવાસ કરી શકતા નથી, તો આ દિવસે ઉપવાસ કરવાથી તમે આખી નવરાત્રિનું પુણ્ય પરિણામ મેળવી શકો છો, પરંતુ આ દિવસે અમુક ભલ તમારા પૂણ્યનો નાશ કરી શકે છે. આજે આપણે આવી જ 9 ભુલની વાત કરીશું જે તમારે ધ્યાનમાં રાખી કાળજી રાખવાની છે કે આ ભુલ ન થાય.

Navratri 2023: નવમી પર ન કરો આ 9 કામ, નહીં તો નહીં મળે મળે નવરાત્રીનું પૂણ્યુ
Navratri 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2023 | 2:04 PM

હિંદુ ધર્મમાં આસો મહિનાની શુક્લપક્ષની નવરાત્રીની નવમી તિથિનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. નવરાત્રીનો નવમો દિવસ દેવી દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા માટે સમર્પિત છે. આ સાથે આ દિવસે પૂજન કરવાની પરંપરા છે, હિંદુ માન્યતા મુજબ, જો તમે નવરાત્રિના 9 દિવસ ઉપવાસ કરી શકતા નથી, તો આ દિવસે ઉપવાસ કરવાથી તમે આખી નવરાત્રીનું પુણ્ય પરિણામ મેળવી શકો છો, પરંતુ આ દિવસે અમુક ભલ તમારા પૂણ્યનો નાશ કરી શકે છે. આજે આપણે આવી જ 9 ભુલની વાત કરીશું જે તમારે ધ્યાનમાં રાખી કાળજી રાખવાની છે કે આ ભુલ ન થાય.

  1. હિંદુ માન્યતા અનુસાર, નવરાત્રીની નવમીના દિવસે વ્યક્તિએ દિવસ દરમિયાન સૂવું ન જોઈએ અને ખાલી સમયે દેવી દુર્ગાના મંત્રોનો જાપ કરવો જોઈએ અથવા તેમના ગરબા સાંભળવા અથવા ગાવા જોઈએ.
  2. દેવી સ્વરૂપ કન્યાઓને નવમીના દિવસે ભુલથી પણ દુ:ખી ન કરવી જોઇએ.
  3. નવરાત્રીના પહેલા દિવસે તમે દેવીની પૂજા કરવાનો જે પણ સંકલ્પ લીધો છે, તે આજે અવશ્ય પૂરો કરવો જોઈએ. તેને પછી જ વ્રત છોડવું જોઈએ.
  4. નવરાત્રીના નવમા દિવસે હંમેશા શુદ્ધ તન અને મનથી પૂજા કરો. ભૂલથી પણ અશુદ્ધ વસ્ત્રો પહેરીને અથવા અશુદ્ધ હાથે દેવી પૂજા કે કન્યા પૂજા ન કરવી.
  5. નવમીના દિવસે કાળા કપડા ન પહેરવા જોઈએ કારણ કે આવા રંગ નકારાત્મક ઉર્જા આકર્ષે છે. શક્તિના આ મહાન તહેવાર પર સકારાત્મક ઉર્જા મેળવવા માટે, લાલ અથવા પીળા રંગના કપડાં અથવા સફેદ રંગના કપડાં પહેરવાનો પ્રયાસ કરો.
  6. જો તમે નવરાત્રીના છેલ્લા દિવસે દેવીના મંત્રનો જાપ કરવા માંગતા હોવ તો તમારે તેની માળાથી તેનો જાપ કરવો જોઈએ. ભૂલથી પણ જાપ કરવા માટે કોઈ બીજાની માળા કે તમે તમારા ગળામાં પહેરેલી માળાનો ઉપયોગ કરશો નહીં.
  7. નવરાત્રિ દરમિયાન, જમીન પર બેસીને ક્યારેય દેવી કે કન્યાની પૂજા ન કરો. શક્તિ કેળવવા માટે હંમેશા આસનોનો ઉપયોગ કરો.
  8. જો તમે નવરાત્રિના છેલ્લા દિવસે ઉપવાસ કરતા હોય અથવા ન કરતા હોય તો પણ સાત્વિક ખોરાક અથવા ફળોનું સેવન કરો. આજે ભૂલથી પણ તામસિક વસ્તુઓનું સેવન ન કરો.
  9. નવરાત્રીના છેલ્લા દિવસે ભૂલથી પણ તમારા જપ, તપ અથવા દાન વગેરેના ગુણગાન ન ગાવા. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી અને તેના પર ગર્વ કરવાથી તેનું પુણ્ય નષ્ટ થઈ જાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">