જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે તો નિફ્ટી કેટલી ઘટશે ? જાણો ChatGPTએ શું આપ્યો જવાબ

લોકસભાની ચૂંટણીના પરિણામોની શેરમાર્કેટ પર અસર જોવા મળશે. ત્યારે શેરબજારની એક લાઈવ ઈવેન્ટમાં ChatGPT ને પૂછવામાં આવ્યું કે, જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે તો નિફ્ટી કેટલી ઘટશે ? આના પર ChatGPTએ જવાબ આપ્યો છે.

| Updated on: Jun 01, 2024 | 3:41 PM

લોકસભાની ચૂટણીનું 4 જૂન, 2024ના રોજ પરિણામ જાહેર થશે. જેની શેરમાર્કેટ પર અસર જોવા મળશે. ત્યારે શેરબજારની એક લાઈવ ઈવેન્ટમાં ChatGPT ને પૂછવામાં આવ્યું કે, જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે તો નિફ્ટી કેટલી ઘટશે ? આના પર ChatGPTએ જવાબ આપ્યો છે.

ChatGPTએ કહ્યું કે જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે છે, તો નિફ્ટી (Nifty) પર નકારાત્મક અસર પડી શકે છે. નિફ્ટીમાં લગભગ 5-10 ટકાનો ઘટાડો થઈ શકે છે. સ્પષ્ટ બહુમતી ન મળવાથી રાજકીય અનિશ્ચિતતા વધી શકે છે, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ ઘટી શકે છે. બજાર પર આ ઘટના કેટલી અસર કરશે તે અનેક પરિબળો પર આધારીત છે.

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">