Valsad Video : રાજ્ય સરકારે વલસાડના કલેક્ટર આયુષ ઓકને કર્યા સસ્પેન્ડ, 2 હજાર કરોડના કૌભાંડ મુદ્દે કરી કાર્યવાહી

વલસાડમાંથી વધુ એક કૌભાંડ બહાર આવ્યુ છે. વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ થયા છે. ડુમસ જમીનકાંડમાં IAS અધિકારી સસ્પેન્ડ થયા છે.કરોડોના જમીન કૌભાંડમાં વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ થયા છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 11, 2024 | 1:58 PM

વલસાડમાંથી વધુ એક કૌભાંડ બહાર આવ્યુ છે. વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ થયા છે. ડુમસ જમીનકાંડમાં IAS અધિકારી સસ્પેન્ડ થયા છે.કરોડોના જમીન કૌભાંડમાં વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ થયા છે. 2 હજાર કરોડના કૌભાંડ મુદ્દે રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે. આયુષ ઓકે બદલીના એક દિવસ પહેલા જ કૌભાંડનો સમગ્ર ખેલ પાડી દીધો હોવાનું ખુલ્યુ છે.

શું છે સમગ્ર ડુમસ જમીન કૌભાંડ ?

જૂન 2021માં IAS આયુષ ઓક અમરેલીથી સુરત કલેક્ટર તરીકે આવ્યા હતા. 31મી જાન્યુઆરી 2024ના રોજ તેમની બદલી વલસાડ જિલ્લામાં કરવામાં આવી હતી. બદલીના એક દિવસ પહેલા ડુમસની જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું.1948-49થી ડુમસની જમીન સરકારી પડતર તરીકે મહેસૂલી રેકર્ડમાં હતી.

મહેસૂલી રેકર્ડમાં નોંધ નંબર 582 ગણોતિયા તરીકે એક વ્યક્તિનું નામ ઉમેરવા મંજૂરી આપી. કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ દાખલ કરવા મંજૂરી આપી.કાયદા મુજબ સરકારી પડતરમાં ગણોતિયો હોઈ ન શકે.

વર્તમાન સમયમાં 2.17 લાખ ચો.મી જમીનની બજાર કિંમત બે હજાર કરોડ છે. વર્ષ 2015માં તત્કાલિન સુરત કલેક્ટર રાજેન્દ્ર કુમારે સુઓમોટો લીધો હતો. તત્કાલિન સુરત કલેક્ટર રાજેન્દ્ર કુમારે જમીન સરકારી હોવાનો રિપોર્ટ સોંપ્યો હતો.IAS રાજેન્દ્ર કુમારને વર્ષ 2015-16માં PMOમાં ડારેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">