Surat Video : ધોધમાર વરસાદ ખાબકતા કીમ ચાર રસ્તાથી મહારાષ્ટ્રને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ, વરસાદી પાણીમાં કાર તણાઈ

સુરતમાં ધોધમાર વરસાદ થતા અનેક જગ્યા પર ઘુંટણસમા પાણી ભરાયા છે. સુરતના કીમ- ઓલપાડ, કીમ -માંડવી,માંડવી - માંગરોલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2024 | 4:22 PM
સુરતમાં ધોધમાર વરસાદ થતા અનેક જગ્યા પર ઘુંટણસમા પાણી ભરાયા છે. સુરતના કીમ- ઓલપાડ, કીમ -માંડવી,માંડવી – માંગરોલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. કીમ ચાર રસ્તાથી મહારાષ્ટ્રને જોડતા માર્ગ પર પાણી ભરાયા છે. જળ ભરાવના કારણે સુરત જિલ્લાનું જન જીવન પ્રભાવિત થયા છે.
જિલ્લાની તમામ નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે. ભારે વરસાદના કારણે માંગરોળ, ઓલપાડ, માંડવી વિસ્તારમાં મુખ્યત્વે પ્રભાવિત થયા છે.કિમ નદીની કાંઠે આવેલા ગામડાઓમાં નદીના પાણી ઘુસ્યા છે. ભારે વરસાદના  કારણે દુકાનો, ફેકટરીઓ બંધ કરવાની ફરજ પડી છે. કંટવા ગ્રામ પંચાયતમાં પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગ્રામ પંચાયતમાં પાણી ભરાતા જરુરી દસ્તાવેજો સલામત સ્થળે મુકવામાં આવ્યા છે.

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">