સુરત : હિંદુઓ અંગે વિવાદિત નિવેદન કરનાર રાહુલ ગાંધી સામે અરજી કરી ગુનો નોંધવા માંગ કરાઈ, જુઓ વીડિયો

સુરત : વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણને લઈને હંગામો થઈ રહ્યો છે. ભાજપ અને હિંદુ સંગઠનો કોંગ્રેસ નેતા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે અને તેમને માફી માંગવા માટે કહી રહ્યા છે. દરમિયાન સુરતમાં આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 03, 2024 | 2:02 PM

સુરત : વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણને લઈને હંગામો થઈ રહ્યો છે. ભાજપ અને હિંદુ સંગઠનો કોંગ્રેસ નેતા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે અને તેમને માફી માંગવા માટે કહી રહ્યા છે. દરમિયાન સુરતમાં આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

ભાજપના કાર્યકર મુકેશ ગુજરાતીએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.રાહુલ ગાંધી સામે સિંગણપોર પોલીસ સ્ટેશન માં અરજી  કરી ફરિયાદ કરવામાં આવી છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈ ગુનો નોંધવા માટે રજુઆત કરવામાં આવી છે.

Agniveer Adani Ambani and minority These words of Rahul Gandhis speech were removed from proceedings of Parliament

ઉલ્લેખનીય છે કે સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈને ભાજપ ખૂબ જ આક્રમક છે અને રાહુલ પાસેથી માફીની માંગ કરી રહી છે. ભાજપનો આરોપ છે કે રાહુલે હિંદુઓને હિંસક ગણાવ્યા છે. ખુદ વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહે પણ સંસદમાં વાંધો વ્યક્ત કર્યો હતો.

 

 

Follow Us:
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ
રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ
g clip-path="url(#clip0_868_265)">