Surat: ભાજપના કોર્પોરેટરનું કથિત સ્ટિંગ ઓપરેશન, કામની પતાવટ માટે દોઢ લાખની માંગણીનો આક્ષેપ, જુઓ Video

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્યની ભાજપ સરકાર સામે સવાલો કર્યા છે.અને માગ કરી છે કે SITની ટીમની રચના કરીને સમગ્ર મુદ્દે તપાસ કરવામાં આવે.તેમણો દાવો છે કે લાંચ રૂશ્વત વિરોધી શાખામાં પણ મોટાપાયે ગડબડ છે જેની તપાસ કરવામાં આવે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 8:14 PM

Surat :સુરતમાં એક જાગૃત નાગરિકે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં ભાજપના વોર્ડ નંબર 39ના કોર્પોરેટર વૈશાલી પાટીલ કામની પતાવટ માટે રૂપિયા દોઢ લાખની માગણી કરી રહ્યા છે.જાગૃત નાગરિકે કરેલા સ્ટિંગ ઓપરેશન સમયે મહિલા કોર્પોરેટર, પતિ રાજેન્દ્ર પાટીલ અને મળતીયો ભરત હાજર હતા.

જે અંગે આમ આદપી પાર્ટીના મનપાના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીના દાવો છે કે, સામાન્ય નાગરિકે સ્ટિંગ ઓપરેશન સહિતના પુરાવરા લાંચ રૂશ્વત વિરોધી શાખાને આપ્યા છે. પરંતુ છટકું ગોઠવીને કાર્યવાહી કરવાને બદલે ACBએ ભાજપના નેતાઓને એલર્ટ કરી દીધાનો આરોપ લગાવ્યો.

જેમાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ ACB સામે સવાલ ઉઠાવ્યો છે કે ACBને પુરાવા સાથે જાણ કરાઇ છતાં તપાસ કેમ ન કરવામાં આવી કેમ ફરિયાદ નોંધ્યા બાદ પણ કાર્યવાહી ન કરવામાં આવી..

તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્યની ભાજપ સરકાર સામે સવાલો કર્યા છે.અને માગ કરી છે કે SITની ટીમની રચના કરીને સમગ્ર મુદ્દે તપાસ કરવામાં આવે.તેમણો દાવો છે કે લાંચ રૂશ્વત વિરોધી શાખામાં પણ મોટાપાયે ગડબડ છે જેની તપાસ કરવામાં આવે અને સરકાર આ મુદ્દે ખુલાસો કરે છે.

સ્ટિંગ ઓપરેશનમાં ભાજપના કોર્પોરેટર વૈશાલી પાટીલ સનસનીખેજ વાતો કરી રહ્યા છે.તો તેમના પતિ રાજેન્દ્ર પાટીલ પણ રૂપિયા આપીને કામની પતાવટનો રિવાજ ચાલતો હોવાની વાત કરી રહ્યા છે.ત્યારે આ મુદ્દે ચોક્કસ ગંભીર છે, પરંતુ સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે શું સરકાર આ મામલે તપાસ કરાવશે.

Follow Us:
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">