વીડિયો : અનંત અને રાધિકાની પ્રિ-વેડીંગ સેરેમનીમાં હાજરી આપવા સલમાન ખાન અને અર્જૂન કપૂર પહોંચ્યા જામનગર

જામનગરમાં અનંતના લગ્નને લઇને વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. જેમાં અલગ અલગ ઇવેન્ટ્સમાં બોલીવુડના કલાકારો પણ પર્ફોમ કરવાના છે ત્યારે એક બાદ એક સેલિબ્રટીઓનું જામનગરમાં આગમન થઈ રહ્યું છે. ત્યારે અભિનેતા અર્જૂન કપૂર અને સલમાન ખાન પણ જામનગરના મહેમાન બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 29, 2024 | 7:08 PM

અનંત અને રાધિકાના પ્રી વેડિંગને લઇને સમગ્ર અંબાણી પરિવાર જામનગરમાં છે. જામનગરમાં અનંતના લગ્નને લઇને વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે પ્રિ-વેડીંગ સેરેમનીમાં દેશ વિદેશથી મહેમાનો આવી રહ્યા છે. ગ્લેમર વર્લ્ડની વાત કરીએ તો અભિનેતા અર્જૂન કપૂર અને બોલીવુડના ભાઇજાન સલમાન ખાન પણ જામનગરના મહેમાન બન્યા છે.

1થી 3 માર્ચ સુધી ચાલનાર ઉજવણીની અલગ અલગ ઇવેન્ટ્સમાં બોલીવુડના કલાકારો પણ પર્ફોમ કરવાના છે ત્યારે એક બાદ એક સેલિબ્રટીઓનું જામનગરમાં આગમન થઈ રહ્યું છે. તો ટૂંક સમયમાં શાહરૂખ ખાન પણ જામનગર પહોંચશે. ત્યારે અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ સમારંભમાં બોલીવુડના સિતારાઓનો ઝગમગાટ જામશે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">