Rajkot : મારવાડી કોલેજમાં એક વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર, ન્હાતો Video બનાવ્યાનો આરોપ

રાજકોટની મારવાડી કોલેજમાં વિધાર્થીનીઓ વચ્ચે બબાલ થઇ છે. એક વિધાર્થિનીએ રૂમમેટનો વીડિયો ઉતારતા હોબાળો થયો હોવાનું સામે આવ્યુ છે. રૂમમેટનો ન્હાતો વીડિયો ઉતાર્યો હોવાની શંકાએ એક યુવતીને માર મરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2024 | 2:41 PM

રાજકોટની મારવાડી કોલેજમાં વિધાર્થીનીઓ વચ્ચે બબાલ થઇ છે. એક વિધાર્થીનીએ રૂમમેટનો વીડિયો ઉતારતા હોબાળો થયો હોવાનું સામે આવ્યુ છે. રૂમમેટનો ન્હાતો વીડિયો ઉતાર્યો હોવાની શંકાએ એક યુવતીને માર મરાયો છે.

રાજકોટની મારવાડી કોલેજની વિદ્યાર્થીનીઓ વચ્ચે બબાલનો વીડિયો વાયરલ થયો છે. હોબાળો થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વિદ્યાર્થિનીઓ સગીર હોવાથી તેમના વાલીને આંધ્રપ્રદેશથી બોલાવાયા છે. બીજી તરફ ન્હાતો વીડિયો ઉતાર્યાની વાતને યુનિવર્સિટીએ તથ્ય વિહીન ગણાવી છે. સમગ્ર મામલે યુનિવર્સિટી ના જોઈન્ટ રજીસ્ટ્રાર પિન્ટુ મામને નિવેદન આપ્યુ છે કે અમારી તપાસમાં આવી કોઈ જ બાબત સામે નથી આવી.

બીજી તરફ મારવાડી યુનિવર્સિટીની ઘટના અંગે કોંગ્રેસ નેતા રોહિતસિંહ રાજપૂતે નિવેદન આપ્યુ છે કે ઘટનાને યુનિવર્સિટી મેનેજમેન્ટ અને પોલીસે ગંભીરતાથી લેવો જોઇએ. આ કિસ્સામાં આઈટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે. ભોગ બનનાર વિધાર્થીનીનો વીડિયો વાયરલ ન થાય તેની જવાબદારી લેવી જોઈએ. મારવાડી યુનિવર્સિટીમાં ભૂતકાળમાં પણ અનેક વિવાદો ઉઠ્યાનો આક્ષેપ તેમણે કર્યો છે.

Follow Us:
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર
મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર
Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ
Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ
નહેરૂનગર ચાર રસ્તા નજીક પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો,સ્થાનિકો પરેશાન
નહેરૂનગર ચાર રસ્તા નજીક પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો,સ્થાનિકો પરેશાન
Surat News : અડાજણની રેસ્ટોરેન્ટમાં લિફ્ટમાં ફસાયા 16 લોકો
Surat News : અડાજણની રેસ્ટોરેન્ટમાં લિફ્ટમાં ફસાયા 16 લોકો
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">