દાહોદમાં લંપટ શિક્ષકની કાળી કરતૂત, દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા

દાહોદની તોરણી શાળાના આચાર્ય ગોવિંદ નટે દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું મોઢું દબાવીને હત્યા થઇ હોવાનો ખુલાસો પણ થયો છે. બાળકીની હત્યાથી શિક્ષણ જગતમાં ચકચાર મચી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2024 | 7:57 PM

શિક્ષક એટલે બાળકોને ભવિષ્યની નવી રાહ ચીંધનાર ગુરૂ, પરંતુ આજના સમયમાં કેટલાક શિક્ષકોએ ગુરૂ-શિષ્યના સંબંધ પર કલંક લગાવ્યો છે. દાહોદમાં આવી જ એક લંપટ શિક્ષકોની ઘટના સામે આવી છે. દાહોદની તોરણી શાળાના આચાર્ય ગોવિંદ નટે દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું મોઢું દબાવીને હત્યા થઇ હોવાનો ખુલાસો પણ થયો છે. બાળકીની હત્યાથી શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. તો, બીજી તરફ બોટાદના ઢસાની શાળામાં એક લંપટ શિક્ષક આનંદ જાનીએ બાળકી સાથે શારિરીક અડપલા કર્યા હતા. જેનો વીડિયો વાયરલ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બંને ઘટનાના દોષિત આરોપીઓને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સસ્પેન્ડ કર્યા છે અને આવા નરાધમ શિક્ષકો વિરૂદ્ધ કડક કાર્યવાહીના આદેશ કર્યા છે.

Follow Us:
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
g clip-path="url(#clip0_868_265)">