Kutch News : અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ, જુઓ Video

કચ્છના અબડાસામાં ઢાબા પર જનતા રેડનો એક વીડિયો વાયરલ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઢાબામાં દેશી દારુનું વેચાણ થતુ હોવાની શંકાના પગલે મહિલાઓએ ઢાબા પર હલ્લાબોલ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2024 | 4:49 PM

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા કેટલીક જગ્યાએ ખુલ્લે આમ તેનું વેચાણ થતુ હોય છે. ત્યારે કચ્છના અબડાસામાં ઢાબા પર જનતા રેડનો એક વીડિયો વાયરલ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઢાબામાં દેશી દારુનું વેચાણ થતુ હોવાની શંકાના પગલે મહિલાઓએ ઢાબા પર હલ્લાબોલ કર્યો હતો.

અબડાસાના છાડુરા – રામપર હાઈવે પરનો આ વીડિયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહિલાઓએ ઢાબાનો સામાન બહાર ફેંકી તેમાં આગ લગાવી હોવાનું પણ સામે આવ્યુ છે. બીજી તરફ અંગત વિરોધમાં ઢાબા પર તોડફોડ થઈ હોવાની આશંકા કરવામાં આવી છે. જો કે પોલીસે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ માણતા 9 યુવકો ઝડપાયા

બીજી તરફ અમદાવાદના વસ્ત્રાપુરમાં પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી છે. ગોયલ ઈન્ટરસિટી એપાર્ટમેન્ટમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે. બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા 9 યુવકો ઝડપાયા છે. દારૂની 5 બોટલ અને 12 મોબાઈલ જપ્ત કરાયા છે.  જેના પગલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Follow Us:
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">