નર્મદા : ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા, જુઓ વિવાદનું મૂળ બનેલા મામલાનો વીડિયો

નર્મદા : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે છતાં પણ ભરૂચમાં હજુ પણ વસાવા સામે વસાવાનો જંગ ચાલુ જ છે. ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પહોંચ્યા ત્યારે તે જ સમયે AAPના ઉમેદવાર ચૈતર વસાવા પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2024 | 9:42 AM

નર્મદા : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે છતાં પણ ભરૂચમાં હજુ પણ વસાવા સામે વસાવાનો જંગ ચાલુ જ છે. ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પહોંચ્યા ત્યારે તે જ સમયે AAPના ઉમેદવાર ચૈતર વસાવા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અહીં બંને પક્ષ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું.

ચૈતર વસાવાએ PSIને કહ્યું કે “મનસુખ વસાવા ડેડીયાપાડાના રહેવાસી પણ નથી અને હમણાં કોઈ હોદ્દો પણ નથી તો કંઈ રીતે તાલુકા પંચાયતમાં એક કલાકથી બેઠા છે”. ચૈતર વસાવાએ ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરી સામે સવાલ ઉઠાવ્યા હતા.

ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના ડીવાયએસપીને અરજી આપીને રજૂઆત કરી કે મનસુખ વસાવા ડેડિયાપાડામાં માહોલ ખરાબ કરે છે.આ સાથે ચૈતર વસાવાએ પોલીસને પણ તટસ્થ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">