ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી, લાખો લોકોએ કર્યા દર્શન, જુઓ Video

ઊંઝા ઉમિયાધામ ખાતે શરૂ કરાયેલો ધજા મહોત્સવ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક સંપન્ન થયો છે. 16 લાખથી વધુ ભક્તોએ મા ઉમિયાના દર્શનનો લ્હાવો લીધો હતો. ભક્તોએ માના શિખર પર 11 હજાર 111થી વધુ ધજા અર્પણ કરીને પ્રાર્થના કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2024 | 3:46 PM

ઊંઝા ઉમિયાધામ ખાતે શરૂ કરાયેલો ધજા મહોત્સવ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક સંપન્ન થયો છે. 16 લાખથી વધુ ભક્તોએ મા ઉમિયાના દર્શનનો લ્હાવો લીધો હતો. ભક્તોએ માના શિખર પર 11 હજાર 111થી વધુ ધજા અર્પણ કરીને પ્રાર્થના કરી છે.

આ મહોત્સવ દરમિયાન ‘જય જય ઉમિયા’ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. માના એક દર્શન માત્ર માટે લાખો ભક્તોની કતાર લાગી હતી. મહત્વનું છે કે 12થી 18 સપ્ટેમ્બર સુધી આયોજિત ધજા મહોત્સવમાં ભક્તોએ લાખોનું દાન પણ કર્યું હતુ. જેથી મંદિરના ગોલખ ભરાઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે જગત જનની માં ઉમિયાના નિજ મંદિરના 1868 વર્ષની ઉજવણીના ભાગરૂપે માતૃ સંસ્થા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ધજા મહોત્સવ યોજાયો હતો. જેમાં ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી માના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">