Dwarka Rain Video : વરસાદ ન હોવા છતા બજારોમાંથી નથી ઓસર્યા પાણી, શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી

દ્વારકામાં બે દિવસ ભારે વરસાદ વરસ્યો છે. આજે દ્વારકામાં વરસાદ ન હોવા છતા પણ કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી. ભદ્રકાલી ચોક, ત્રણ બત્તી અને રબારી ગેટ વિસ્તારમાં પાણી ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2024 | 2:21 PM

દ્વારકામાં બે દિવસ ભારે વરસાદ વરસ્યો છે. આજે દ્વારકામાં વરસાદ ન હોવા છતા પણ કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી. ભદ્રકાલી ચોક, ત્રણ બત્તી અને રબારી ગેટ વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદ બંધ હોવા છતા પણ બજારો જળમગ્ન થયા છે. દ્વારકાના બજારોની હાલત કફોડી છે.

બજારોમાં ગંદકીનું સામ્રાજ્ય

બીજી તરફ આજે પૂનમ હોવાથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી છે. દ્વારકામાં શ્રદ્ધાળુઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બજારમાં ધંધા રોજગાર પણ બંઘ છે. સ્થાનિક બજારોમાં પાણીની સાથે ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળ્યુ છે. દ્વારકામાં ઠેર – ઠેર ગંદકી જોવા મળી છે. ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા છે. આ ત્રણેય વિસ્તારમાં પાલિકા હવે પાણીના પંપ લગાવશે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">