Kutch : અંજારમાં 40 લાખ રુપિયા લઈને જતા વેપારી લૂંટાયા, 4 લૂંટારુ બેગ લઈ ફરાર, CCTVમાં કેદ થઇ ઘટના

રાજ્યમાં અવારનવાર લુંટની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એકવાર કચ્છના અંજારમાં લાખોની લુંટની ઘટના સામે આવી છે. મહાવીર ડેવલોપર્સ નામની પેઢીમાં અંદાજે 40 લાખ રોકડની લૂંટ થયાની આશંકા છે. રોકડ લઈને જતા સમયે વેપારી અને પેઢીનો કર્મચારી લૂંટાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2024 | 2:02 PM

ગુજરાતમાં મારામારી, ચોરી,લૂંટ સહિતની ગુનાખોરીની ઘટનામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. એટલુ જ નહી નશાકારક પદાર્થ પણ અનેક વાર ઝડપાતા હોય છે.  ત્યારે ફરી એકવાર કચ્છના અંજારમાં લાખોની લૂંટની ઘટના સામે આવી છે. લૂંટારુએ ફરી એક વાર મોટી રકમની લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. અંજાર ખાતે આવેલા  મહાવીર ડેવલોપર્સ નામની પેઢીના અંદાજે 40 લાખ રોકડની લૂંટ થયાની આશંકા છે. રોકડ લઈને જતા સમયે વેપારી અને પેઢીનો કર્મચારી લૂંટાયા છે.

2 બાઇક પર આવેલા 4 લૂંટારૂઓ રોકડ ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયા હતા. જો કે આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટરુપે જોવા મળે છે કે લૂંટારુએ કેવી રીતે બાઈક સવાર પાસે રહેલી બેગ લૂંટીને ફરાર થઈ જાય છે. જો કે પોલીસેને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

કચ્છમાંથી ઝડપાયો હતો 130 કરોડનો કોકેન

આ અગાઉ કચ્છના ગાંધીધામ નજીકથી કોકેનનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના બની હતી. ગુજરાત ATSએ રૂ.130 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કંડલા પોર્ટ નજીક ઝાડીમાંથી બિનવારસી હાલતમાં કોકેનનો જથ્થો મળી આવ્યો હતો. કોકેનના 13 પેકેટ ગુજરાત ATSએ જપ્ત કર્યા. કોકેન ક્યાંથી આવ્યું અને કોણે ફેંક્યું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">