ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતમાં ભાજપના કાર્યાલયમાં આપશે આવેદનપત્ર, જુઓ વીડિયો

ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ કરેલી જાહેરાત અનુસાર ક્ષત્રિય સમાજ તાલુકા, શહેર, જિલ્લા કક્ષાએ ભાજપ કાર્યાલય પર આવેદનપત્ર આપશે. રાજકોટ અને જામનગરમાં પોલીસના ક્ષત્રાણિ સામેના વર્તનના વિરોધમાં આવેદન આપવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2024 | 2:56 PM

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પરશોત્તમ રુપાલા સામે ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ એક મોટી જાહેરાત કરી છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ કરેલી જાહેરાત અનુસાર ક્ષત્રિય સમાજ તાલુકા, શહેર, જિલ્લા કક્ષાએ ભાજપ કાર્યાલય પર આવેદનપત્ર આપશે. રાજકોટ અને જામનગરમાં પોલીસના ક્ષત્રાણિ સામેના વર્તનના વિરોધમાં આવેદન આપવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.

કરણસિંહના જણાવ્યા અનુસાર ક્ષત્રિય સમાજની બહેનો સાથે અશોભનીય વર્તન કર્યુ છે. જેના પગલે આવેદન પત્ર આપવામાં આવશે. વધુમાં કરણસિંહે જણાવ્યુ છે કે કેટલાક પુરૂષ પોલીસ જવાનોએ બહેનોની અટકાયત કરી હતી. 14 એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સંમેલન યોજવા મક્કમ હોવાની પણ માહિતી આપી છે. તો આ તરફ કરણસિંહે પરશોત્તમ રૂપાલાએ ગઈકાલે કરેલી શાયરી અંગે પણ નિવેદન આપતા કહ્યું કે રૂપાલા સાહેબ શાયરી કરવાનું બંધ કરી ઉમેદવારી પાછી ખેંચી લો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">