ચાંદીપુરા વાયરસે વધારી સરકારની ચિંતા, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે બેઠક, જુઓ-Video

ચાંદીપુરા વાયરસના કેસે સરકારની ચિંતા વધારી દીધી છે. સતત વધી રહેલા કેસો વચ્ચે આજે ગાંધીનગરમાં બેઠક યોજાવા જઈ રહી છે. બપોરે 3 વાગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. બેઠકમાં આરોગ્ય કમિશનર, આરોગ્ય સચિવ સહિત અધિકારીઓ હાજર રહેશે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 18, 2024 | 12:07 PM

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કહેરે ચિંતા વધારી છે. ત્યારે આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મૃત્યુ થયા છે. તેમજ આ વાયરસના કેસોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે જેને પગલે હાલ કેસોની સંખ્યા 27 પર પહોંચી ગઈ છે. ત્યારે આ સમગ્ર મામલે હવે તંત્ર દોડતુ થયું છે. સરકારની ચિંતામાં વધારો થતા આજે તાત્કાલિક બેઠક બોલાવામાં આવી છે.

ચાંદીપુરા મામલે આજે તંત્રની બેઠક

વધતા જતા ચાંદીપુરા વાયરસના કેસે સરકારની ચિંતા વધારી દીધી છે. સતત વધી રહેલા કેસો વચ્ચે આજે ગાંધીનગરમાં બેઠક યોજાવા જઈ રહી છે. બપોરે 3 વાગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. બેઠકમાં આરોગ્ય કમિશનર, આરોગ્ય સચિવ સહિત અધિકારીઓ હાજર રહેશે.

ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે

ચાંદીપુરા વાયરસના વધતા કેસોના કારણે આજે બપોરે બેઠક યોજાવા જઈ રહી છે . આ મીટીંગમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ જોડાશે. CHC, PHC સુધી તંત્રને તૈયારી કરવા સૂચના આપવામાં આવશે. આ સાથે તંત્રની વર્તમાન તૈયારીઓની સમીક્ષા થશે. ત્યારે લોકજાગૃતિ માટે વધુ જોર આપવામાં આવશે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">