Ahmedabad : ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે કાર્યવાહી, ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા કરાઇ અટકાયત, જુઓ Video

શિક્ષિકાને બૂથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવી હતી. જો કે પોતાના વિસ્તારની બહાર કામગીરી હોવાથી શિક્ષિકાએ આ કામગીરીમાં જોડાવાનો ઈનકાર કરી દીધો હતો. ઘાટલોડિયા વિધાનસભામાં BLOની કામગીરી કરવાનોનો શિક્ષિકાએ અસ્વિકાર કર્યો હતો.

Narendra Rathod
| Edited By: | Updated on: Apr 01, 2024 | 4:16 PM

અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા શિક્ષિકા સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે પોલીસે અટકાયતી પગલા લીધા છે. શિક્ષિકા હિનલ પ્રજાપતિને બૂથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવી હતી. જો કે પોતાના વિસ્તારની બહાર કામગીરી હોવાથી શિક્ષિકાએ આ કામગીરીમાં જોડાવાનો ઈનકાર કરી દીધો હતો. ઘાટલોડિયા વિધાનસભામાં BLOની કામગીરી કરવાનોનો શિક્ષિકાએ અસ્વિકાર કર્યો હતો.

શિક્ષિકાએ પોતાના વિસ્તારમાં ચૂંટણીની કામગીરી સોંપવાની માગ કરી હતી. શિક્ષિકાએ ચૂંટણી કામ નહીં કરતા મામલતદારે આ શિક્ષિકાની અટકાયતનો હુકમ કર્યો હતો. જેના પગલે પોલીસે શિક્ષિકાની અટકાયત કરી હતી.

આ પણ વાંચો- Rajkot : બાળકો અને યુવા પેઢીને મોબાઇલની લત છોડાવવા વિદ્યાર્થિનીઓનો અનોખો પ્રયાસ, જુઓ તસવીરો

શિક્ષિકા સામે અટકાયતી પગલાંને લઈને ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યુ હતુ કે નોટિસ આપી હોવા છતાં હાજર ન રહેતા શિક્ષિકા સામે વોરંટ અપાયું છે. લેખિત રજૂઆતના આધારે ખુલાસો કરવા તેમને કહેવામાં આવ્યુ હતું. શિક્ષિકાની રજૂઆતો યોગ્ય લાગતા બીજા ભાગમાં ડ્યુટી માટે કહેવાયુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">