ડાંગ : ભાજપનો ભરતીમેળો યથાવત, કોંગ્રેસના 600થી વધુ કાર્યકરોએ કેસરિયા કર્યા, જુઓ વીડિયો

ડાંગ :દક્ષિણ ગુજરાતની આદિવાસી પટ્ટી લોકસભા ચૂંટણી માટે મહત્વની ગણાય છે. આ બેઠક પર  ભાજપનું વર્ચસ્વ યથાવત રહે તે માટે ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાડી રહી છે. ભાજપા વિચારધારાથી પ્રેરાઈ 600થી વધુ કોંગી કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2024 | 7:36 AM

ડાંગ :દક્ષિણ ગુજરાતની આદિવાસી પટ્ટી લોકસભા ચૂંટણી માટે મહત્વની ગણાય છે. આ બેઠક પર  ભાજપનું વર્ચસ્વ યથાવત રહે તે માટે ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાડી રહી છે. ભાજપા વિચારધારાથી પ્રેરાઈ 600થી વધુ કોંગી કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.

આદિવાસી પટ્ટામાં કોંગ્રેસનું તૂટવાનું યથાવત છે. ભરૂચ બાદ ડાંગમાં ભાજપમાં ભરતીમેળો જોવા મળ્યો છે. સામગહાન વિસ્તારના 600થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ નેતાઓએ MLA વિજય પટેલ, જિલ્લા પ્રભારી રાજેશ દેસાઇના હસ્તે કેસરિયા ખેસ ધારણ કર્યા છે. PMની વિકાસલક્ષી કાયાપલટથી પ્રભાવિત થયાનો કાર્યકરોનો દાવો છે. અગાઉ સામગહનના આગેવાન ચંદર ગાવિતે કોંગ્રેસ છોડી હતી. ચંદર ગાવિતના સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">