Tapi: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના કાર્યક્રમમાં ફેરફાર, આવતીકાલે રહેશે તાપીમાં, જુઓ વીડિયો

છેલ્લા કેટલાક દિવસથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને પગલે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાહુલ ગાંધીની યાત્રાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2024 | 11:47 AM

છેલ્લા કેટલાક દિવસથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને પગલે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. રાહુલ ગાંધીની યાત્રાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવતીકાલે પણ યથાવત રહેશે.

રાહુલની ભારત જોડો ન્યાય  યાત્રા આવતીકાલે તાપીમાં જ રહેશે. આ યાત્રા આજે સાંજે મહારાષ્ટ્રના નંદૂરબારમાં પ્રવેશવાની હતી. પરંતુ અચાનક કાર્યક્રમમાં ફેરફાર થવાના પગેલ રાહુલ ગાંધી 12 માર્ચથી મહારાષ્ટ્રના નંદૂરબારથી ફરી યાત્રા શરૂ થશે.

ન્યાય યાત્રામાં અનેક લોકોના ખિસ્સા કપાયા

રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રામાં અનેક લોકોના ખિસ્સા કપાયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. છોટાઉદેપુરના બોડેલીમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં ખિસ્સા કાતરૂ બેફામ બન્યા. ભીડમાં કોઇ શખ્સ નેતાઓ અને કાર્યકર્તાઓના ખિસ્સા કાપી ગયા હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુના પણ 42 હજાર રુપિયા ચોરી થયાની ફરિયાદ સામે આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">