રાજકોટ વીડિયો: પરશોત્તમ રુપાલા રૂપાલાને લઈ વિરોધ વધુ ઉગ્ર બન્યો, આ આંદોલન રાજકીય નથી, સામાજિક છે: પી.ટી જાડેજા

ગુજરાતભરમાં છેલ્લા ઘણા સમયથી પુરુષોતમ રુપાલાએ કરેલી વાંધાજનક ટિપ્પણીના પગલે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોદ્ધ થઈ રહ્યો છે. જેના પગલે પી.ટી. જાડેજાએ નિવેદન આપતા કહ્યુ કે રુપાલા વિવાદ મામલે સમાધાન કરવાનું જ નથી. આ આંદોલન રાજકીય નથી આ આંદોલન સામાજિક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2024 | 10:31 AM

ગુજરાતભરમાં છેલ્લા ઘણા સમયથી પુરુષોતમ રુપાલાએ કરેલી વાંધાજનક ટિપ્પણીના પગલે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. જેના પગલે પી.ટી. જાડેજાએ નિવેદન આપતા કહ્યુ કે રુપાલા વિવાદ મામલે સમાધાન કરવાનું જ નથી. આ આંદોલન રાજકીય નથી, આ આંદોલન સામાજિક છે. આ સાથે જ પી. ટી. જાડેજાએ કહ્યુ કે “ભાજપના ક્ષત્રિય નેતાઓ સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે” તેમજ ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી જાડેજાનું મોટું નિવેદન આપ્યુ છે.

વિરોધ પ્રદર્શનને લઈ ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી જાડેજાનું નિવેદન આપતા જણાવ્યુ કે ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે રસ્તા પર ઉતરી ગઈ છે. ક્ષત્રિય સમાજે સંપૂર્ણ પ્લાનિંગ કરી લીધુ છે. તેમજ ગામે ગામ બેનર લગાવવામાં આવશે. વિરોધ પ્રદર્શનના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા રાજકોટના વિવિધ વિસ્તારમાં બેઠકોનું આયોજન થઈ રહ્યું છે. જેમાં આજે રાજકોટના સરિતાવિહાર સોસાયટીમાં ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળી હતી.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">