રાધનપુરઃ ઓપરેશન બાદ અંધાપાની ફરિયાદનો મામલો, દર્દીઓની સ્થિતિ અંગે સામે આવી જાણકારી, જુઓ

પાટણના રાધનપુરમાં આંખોમાં મોતિયાને લઈ કરવામાં આવેલા ઓપરેશનમાંથી પાંચ દર્દીઓને આંખે અંધાપાની અસર થતા દર્દીઓને અમદાવાદ સિવિલમાં સારવાર માટે લવાયા હતા. જ્યાં હાલમાં દર્દીઓની સ્થિતિ સ્ટેબલ હોવાનું નિવેદન સારવાર કરતા તબિબોએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2024 | 4:47 PM

 

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ દર્દીઓને આંખે અંધાપો આવ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈ દર્દીઓ અમદાવાદ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. 8 દર્દીઓને ફરિયાદ સર્જાતા જેમાંથી 5 દર્દીઓને અમદાવાદ સિવિલમાં સારવાર માટે લવાયા હતા.

આ પણ વાંચો: બનાસકાંઠાઃ રાજકોટ અને પ્રાંતિજની મસાલા ફેક્ટરીઓને લાખોનો દંડ, ફૂડ સેમ્પલ ફેઇલ થતા કાર્યવાહી

દર્દીઓને લઈ સિવિલ હોસ્પિટલના તબિબ સૌમિલ અગ્રવાલે નિવેદન કરતા કહ્યુ હતુ કે, 13 દર્દીઓના ઓપરેશન રાધનપુરમાં કરવામાં આવ્યા હતા. જેમાંથી 8 દર્દીઓને આંખની સમસ્યા સર્જાઈ હતી. આ દર્દીઓની સારવાર દરમિયાન સ્થિર હોવાનું જણાવ્યુ છે. સરકારે તપાસ માટે કમિટીની રચના કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">