રાધનપુરઃ ઓપરેશન બાદ અંધાપાની ફરિયાદનો મામલો, દર્દીઓની સ્થિતિ અંગે સામે આવી જાણકારી, જુઓ

પાટણના રાધનપુરમાં આંખોમાં મોતિયાને લઈ કરવામાં આવેલા ઓપરેશનમાંથી પાંચ દર્દીઓને આંખે અંધાપાની અસર થતા દર્દીઓને અમદાવાદ સિવિલમાં સારવાર માટે લવાયા હતા. જ્યાં હાલમાં દર્દીઓની સ્થિતિ સ્ટેબલ હોવાનું નિવેદન સારવાર કરતા તબિબોએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2024 | 4:47 PM

 

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ દર્દીઓને આંખે અંધાપો આવ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈ દર્દીઓ અમદાવાદ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. 8 દર્દીઓને ફરિયાદ સર્જાતા જેમાંથી 5 દર્દીઓને અમદાવાદ સિવિલમાં સારવાર માટે લવાયા હતા.

આ પણ વાંચો: બનાસકાંઠાઃ રાજકોટ અને પ્રાંતિજની મસાલા ફેક્ટરીઓને લાખોનો દંડ, ફૂડ સેમ્પલ ફેઇલ થતા કાર્યવાહી

દર્દીઓને લઈ સિવિલ હોસ્પિટલના તબિબ સૌમિલ અગ્રવાલે નિવેદન કરતા કહ્યુ હતુ કે, 13 દર્દીઓના ઓપરેશન રાધનપુરમાં કરવામાં આવ્યા હતા. જેમાંથી 8 દર્દીઓને આંખની સમસ્યા સર્જાઈ હતી. આ દર્દીઓની સારવાર દરમિયાન સ્થિર હોવાનું જણાવ્યુ છે. સરકારે તપાસ માટે કમિટીની રચના કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">