ગાંધીનગરઃ વિધાનસભા સત્રનો આજે ચોથો દિવસ, બે બેઠકમાં મહત્વના પ્રશ્નો પર થશે ચર્ચા

ગુજરાત વિધાનસભા સત્રના ચોથા દિવસે આજે બે બેઠક મળવાની છે. પ્રથમ બેઠકમાં ઉર્જા પેટ્રોકેમિકલ, નાણાં, જળસંપત્તિ, પાણીપુરવઠા અંગેના પ્રશ્નોની ચર્ચા થશે, બીજી બેઠકમાં કૃષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ મુદ્દે પણ ચર્ચા થશે.રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે અંતિમ દિવસ છે. બંને સત્ર દરમિયાન રાજ્યપાલના ભાષણ પર ચર્ચા થશે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 06, 2024 | 10:39 AM

ગાંધીનગરઃ 1 ફેબ્રુઆરીથી વિધાનસભાના સત્રની શરુઆત થઇ છે. આજે વિધાનસભા સત્રનો ચોથો દિવસ છે, ત્યારે વિધાનસભાના ચોથા દિવસે આજે મહત્વની બે બેઠક મળવાની છે. પ્રથમ સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીથી થશે.આજે વિધાનસભા સત્ર દરમિયાન ઉર્જા પેટ્રોકેમિકલ, નાણાં, જળસંપત્તિ, પાણીપુરવઠા અંગેના પ્રશ્નોની ચર્ચા થશે.

ગુજરાત વિધાનસભા સત્રના ચોથા દિવસે આજે બે બેઠક મળવાની છે. પ્રથમ બેઠકમાં ઉર્જા પેટ્રોકેમિકલ, નાણાં, જળસંપત્તિ, પાણીપુરવઠા અંગેના પ્રશ્નોની ચર્ચા થશે, બીજી બેઠકમાં કૃષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ મુદ્દે પણ ચર્ચા થશે.રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે અંતિમ દિવસ છે. બંને સત્ર દરમિયાન રાજ્યપાલના ભાષણ પર ચર્ચા થશે.

મહત્વનું છે કે ત્રીજા દિવસે મળેલા વિધાનસભા સત્રમાં  અયોધ્યા મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. રામ મંદિર પર નિયમ 120 અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ સંકલ્પનો વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-આજનું હવામાન : આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠુ! ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ વીડિયો

વિપક્ષના ધારાસભ્યોએ રામ નામના નારા લગાવ્યા

રામ મંદિરના નિર્માણ અંગે વિધાનસભા ગૃહમાં પ્રસ્તાવ રજૂ થતા કોંગ્રેસ,આમ આદમી પાર્ટી અને અપક્ષે પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. સર્વાનુમતે વિધાનસભા ગૃહમાં સંકલ્પનો સ્વીકાર થયો. આ સાથે જ વિપક્ષના ધારાસભ્યોએ પણ વિધાનસભા ગૃહમાં રામ નામના નારા લગાવ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">