T-20: વિરાટ કોહલીના ખરાબ સમયને લઇને બોલ્યા નાનપણના કોચ રાજકુમાર, કોહલી મનુષ્ય છે, મશીન નહી

વિરાટ કોહલીએ ટી-20 લીગની આ સીઝન દરમ્યાન અત્યાર સુધી કાંઇ જ ખાસ કર્યુ નથી. મેચ દરમ્યાન વિરાટ કોહલીએ કેચ પણ છોડ્યા હતા અને તેને લઇને સોશીયલ મિડીયામાં પણ ટ્રોલ થઇ ચુક્યો હતો. હવે આવા સમય દરમ્યાન તેના બાળપણ સમયના કોચ રાજકુમાર શર્માએ કહ્યુ છે કે, આ બધુ જ રમતનો એક હિસ્સો છે. લોકો કોઇ એક […]

T-20: વિરાટ કોહલીના ખરાબ સમયને લઇને બોલ્યા નાનપણના કોચ રાજકુમાર, કોહલી મનુષ્ય છે, મશીન નહી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 27, 2020 | 6:36 PM

વિરાટ કોહલીએ ટી-20 લીગની આ સીઝન દરમ્યાન અત્યાર સુધી કાંઇ જ ખાસ કર્યુ નથી. મેચ દરમ્યાન વિરાટ કોહલીએ કેચ પણ છોડ્યા હતા અને તેને લઇને સોશીયલ મિડીયામાં પણ ટ્રોલ થઇ ચુક્યો હતો. હવે આવા સમય દરમ્યાન તેના બાળપણ સમયના કોચ રાજકુમાર શર્માએ કહ્યુ છે કે, આ બધુ જ રમતનો એક હિસ્સો છે. લોકો કોઇ એક ખેલાડીને એટલો બધી ઉંચાઇ પર પહોંચાડી દેતા હોય છે, પરંતુ બાદમાં તે લોકો એ જ ભુલી જાય છે કે ખેલાડી પણ એક મનુષ્ય છે. નહી કે કોઇ મશીન.

રાજકુમારે કહ્યુ હતુ કે, એક ખેલાડી જ્યારે પિચ પર જાય છે, ત્યારે આપ એ ના કહી શકો કે  હંમેશા રન બનાવશે. આખરે તે પણ ઇન્સાન છે. તેમણે આગળ એ પણ કહ્યુ કે, સ્પોર્ટમેનના જીવનમાં આ બધુ થતુ રહે છે. આપનો કોઇ સારો દીવસ પણ હોય છે, તો કોઇ ખરાબ દીવસ પણ. લોકોએ એ સમજવુ પડશે કે ખેલાડીઓ માટે પણ કોઇક ખરાબ દીવસો હોય છે જે લગાતાર ચાલતા હોય છે. આવા સમયે લોકો અનેક પ્રકારના નિષ્કર્ષ કાઢતા હોય છે, પરંતુ આ બધુ જ એક ખેલનો હિસ્સો હોય છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી લગાતાર રન બનાવતા રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આવામાં વર્ષ 2020 માં ફોર્બ્સ ની ટોપ 100 યાદીમાં સૌથી વધુ કમાનારા ખેલાડીઓમાં પણ તેમનુ નામ સામેલ થયુ હતુ. ટી-20 લીગના વિરાટના પ્રદર્શન ની વાત કરવામાં આવે તો આજે પણ સૌથી વધુ રન બનાવનાર નો રેકોર્ડ વિરાટ ના નામે છે.

વિરાટે અત્યાર સુધીમાં 5427 રન બનાવ્યા છે. તેણે 179 મેચમાં આ રન નોંધાવ્યા છે. આ દરમ્યાન તેના નામે 05 શતક અને 36 અર્ધ શતક પણ છે. જોકે તેમની ટીમ આજ સુધી ક્યારેય લીગ ની ફાઇનલ પોતાને નામે કરી શકી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">