Ambani wedding : ગૌતમ ગંભીર અને શાહરૂખ ખાને એકબીજાને જોતા જ ગળે લગાવ્યા, જુઓ Video

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દુનિયાભરમાંથી મહેમાનો આવ્યા હતા. આ ભવ્ય સમારોહમાં બોલિવુડના કિંગ ખાન શાહરુખ ખાન અને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીર પણ પહોંચ્યા હતા. જ્યારે આ બે દિગ્ગજો સામે આવ્યા તો એકબીજાને ગળે લાગ્યા હતા.

Ambani wedding : ગૌતમ ગંભીર અને શાહરૂખ ખાને એકબીજાને જોતા જ ગળે લગાવ્યા, જુઓ Video
Follow Us:
| Updated on: Jul 15, 2024 | 10:58 AM

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર મુંબઈમાં અનંત-રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં કોલકાતા નાઈટરાઈડર્સના સહ-માલિક શાહરુખ ખાનને મળ્યા હતા. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન કેકેઆરના પૂર્વ મેન્ટોર ગંભીરને ગળે મળ્યા હતા.

એક ખેલાડીના રુપમાં ગૌતમ ગંભીરે 2012 અને 2014માં કેકેઆરને આઈપીએલ જીતાડ્યો છે. ત્યારબાદ તેમણે 2024માં મેન્ટોર કેકેઆરમાં એન્ટ્રી કરી હતી અને આ વખતે પોતાના માર્ગદર્શનમાં ટીમને ચેમ્પિયન બનાવી હતી પરંતુ હવે ગંભીર અને કેકેઆર અલગ થયા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગૌતમ ગંભીરનો કાર્યકાળ શરુ થશે

ટી-20 વર્લ્ડકપમાં ભારતને વિશ્વ વિજેતા બનાવ્યા બાદ રાહુલ દ્ર્વિડનો હેડ કોચ તરીકેનો કાર્યભાળ પૂર્ણ થઈ ચૂક્યો છે. હવે ગૌતમ ગંભીરનો કાર્યકાળ શરુ થશે. શ્રીલંકા વિરુદ્ધ 27 જુલાઈથી તે પોતાની કોચિંગ શરુ કરશે. ગંભીરના હેડ કોચ બન્યા બાદ કહ્યું મેરે તિરંગે, મેરે લોગો, મેરે દેશ કી સેવા કરના એક પૂર્ણ સન્માનની વાત છે. હું આ અવસર પર રાહુલ દ્રવિડ અને સહયોગી સ્ટાફની ટીમને સારા પ્રદર્શન માટે શુભકામના પાઠવું છુ, હું ટીમ ઈન્ડિયા માટે હેડ કોચની ભૂમિકા નિભાવવા માટે સન્માનિત અને ઉત્સાહિત છું. મે હંમેશા આના પર ગર્વ કર્યો છે.

લગ્નમાં અનેક દિગ્ગજ હસ્તીઓ પહોંચી

એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના દિકરા અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન મુંબઈના બીકેસીમાં અંબાણી પરિવારના જિયો વર્લ્ડ સેન્ટરમાં થયા હતા. લગ્નમાં અનેક દિગ્ગજ હસ્તીઓ, ક્રિકેટરો, ફિલ્મસ્ટાર , હોલિવુડ સ્ટાર તેમજ રાજનેતાઓ પણ સામેલ થયા હતા. ત્યારબાદ પરિવાર અને મિત્રો માટે શુભ આશીર્વાદ સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. તેમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કપલને આશીર્વાદ આપવા લગ્નમાં પહોંચ્યા હતા.

ટી-20 વર્લ્ડકપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા જે લંડનમાં છે. તેમજ વિરાટ કોહલી પણ આ લગ્ન સમારોહમાં પહોંચ્યા ન હતા. તેના સિવાય, સિચન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સહિત ભારતીય સ્ટાર ક્રિકેટર પહોંચ્યા છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">