મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ લીધો આ પ્રથમ ફેંસલો, શહીદોના બાળકોને મળશે લાભ

|

May 31, 2019 | 1:45 PM

વડાપ્રધાન મોદીની સરકાર બીજી ટર્મમાં પણ બની છે અને ભારતની જનતાએ મોદી સરકારને બહુમતથી જીતાડી છે. પોતાના કાર્યકાળમાં નરેન્દ્ર મોદી સરકારે સૌથી પહેલાં ફેંસલો શહીદોના બાળકો અંગે લીધો છે. Web Stories View more Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર […]

મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ લીધો આ પ્રથમ ફેંસલો, શહીદોના બાળકોને મળશે લાભ

Follow us on

વડાપ્રધાન મોદીની સરકાર બીજી ટર્મમાં પણ બની છે અને ભારતની જનતાએ મોદી સરકારને બહુમતથી જીતાડી છે. પોતાના કાર્યકાળમાં નરેન્દ્ર મોદી સરકારે સૌથી પહેલાં ફેંસલો શહીદોના બાળકો અંગે લીધો છે.

Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા
51 વર્ષની ઉંમરે પણ કેમ કુંવારી છે ગીતામા? હવે લગ્ન કરવાને લઈને કહી મોટી વાત

2019માં ચૂંટણી જીતીને સત્તા પર આવેલી મોદી સરકારે પોતાની સરકારનો પ્રથમ ફેંસલો લઈ લીધો છે. આ ફેંસલો તેમને શહીદોના બાળકો માટે લીધો છે જેમાં પ્રાઈમ મિનિસ્ટર્સ સ્કોલરશીપ સ્કીમમાં મોટો ફેરફાર કરાયો છે. હવે જે પણ શહીદ થયાં છે તેમના બાળકોને શિક્ષણ માટે 2000 પ્રતિમહિનાની જગ્યાએ 2500 રુપિયા આપવામાં આવશે અને આવી જ રીતે શહીદોની દીકરીઓને 2250 રુપિયા જે સ્કોલરશીપ આપવામાં આવતી તે વધારીને 3000 રુપિયા પ્રતિમાસ કરી દેવાઈ છે.

 

TV9 Gujarati

 

આ સ્કોલરશીપના યોજનાના લાભમાં હવે પોલીસ વિભાગને પણ સામેલ કરવામાં આવ્યો છે. આથી નક્સલી હુમલાઓમાં શહીદ થયેલાં રાજ્ય પોલીસ દળના દીકરા-દીકરીઓને પણ આ લાભ મળી શકશે. રાજ્યના પોલીસ વિભાગના શહીદ જવાનોના બાળકોને વાર્ષિક 500 રુપિયા સ્કોલરશીપ તરીકે આપવામાં આવશે.

આ પણ વાંચો:  WhatsAppના નવા ફિચર્સના કારણે તમે હવે નહીં કરી શકો આ કામ, નવા અપડેટમાં આ ફિચર્સ આવવાની છે સંભાવના

આ ફેંસલાને લઈને વડાપ્રધાને પણ ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યું કે અમારી સરકારનો પ્રથમ ફેંસલો એમને સમર્પિત છે જેઓ ભારતની રક્ષા કરે છે. નેશનલ ડિફેન્સ ફંડ દ્વારા પીએમ સ્કોલરશિપમા સ્કીમમાં મોટા બદલાવને મંજૂરી આપી દેવાઈ છે, જેમાં આતંકી કે માઓવાદી હુમલાઓમાં શહીદ પોલીસ જવાનોના બાળકોની પણ સ્કોલરશીપ વધારવી સામેલ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article