રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર પર સંકટ તો બીજી તરફ રાહુલ ગાંધી હજુ પણ આ વાતને લઈ જીદ પર કાયમ

લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ જાણે ચારો ખાને ચિત્ત થઈ ચૂકી છે. મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં સરકાર બચાવી રહેલી કોંગ્રેસ માટે રાજસ્થાનમાં સંકટ ઉભો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતના નજીકના મંત્રીનું રાજીનામું ફરી રહ્યું છે. રાજસ્થાનમાં કોંગ્રેસના મંત્રીના રાજીનામાની ચર્ચા ચાલી રહી છે તો આ નેતા ખુદ જ ગાયબ છે. તો […]

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર પર સંકટ તો બીજી તરફ રાહુલ ગાંધી હજુ પણ આ વાતને લઈ જીદ પર કાયમ
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:06 AM

લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ જાણે ચારો ખાને ચિત્ત થઈ ચૂકી છે. મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં સરકાર બચાવી રહેલી કોંગ્રેસ માટે રાજસ્થાનમાં સંકટ ઉભો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતના નજીકના મંત્રીનું રાજીનામું ફરી રહ્યું છે. રાજસ્થાનમાં કોંગ્રેસના મંત્રીના રાજીનામાની ચર્ચા ચાલી રહી છે તો આ નેતા ખુદ જ ગાયબ છે. તો બે બીજા મંત્રીએ પણ રાજસ્થાનમાં હારની વાત કહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપના 99માંથી 103 ધારાસભ્ય થવા છતાં સંસદની આ એક બેઠક ગુમાવવી પડશે, કોંગ્રેસને થશે ફાયદો

આ તમામ ઘટનાઓ વચ્ચે રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટ, રણદીપ સુરજેવાલા અને પ્રિયંકા ગાંધી આજે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા પહોંચ્યા છે. મહત્વનું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસને હાર મળ્યા બાદ નેતૃત્વને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે. રાહુલ ગાંધી એવુ ઈચ્છતા હતા કે, કોઈપણ કોંગ્રેસ નેતા અથવા મુખ્યમંત્રીઓના સંતાનો લોકસભા ચૂંટણી ન લડો. લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીના દિકરાઓ ચૂંટણી લડી રહ્યા હતા. જેમા અશોક ગહેલોતના દિકરા ચૂંટણી જીતી શક્યા નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સમગ્ર વાત એ છે કે રાહુલ ગાંધી હજુ પણ પોતાનું રાજીનામું આપવાની જીદ પર ઉભા છે. સાથે કહ્યું કે કોંગ્રેસે મારો વિકલ્પ શોધી લેવો જોઈએ. જેને લઈને પ્રિયંકા સહિત અનેક કોંગી નેતાઓ રાહુલની મુલાકાત માટે પહોંચ્યા છે. તો બીજી તરફ રંજનીકાંત અને લાલુ પ્રસાદે નિવેદન આપતા કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું ન આપવું જોઈએ. ફિલ્મ અભિનેતા રંજનીકાંતે કહ્યું કે રાહુલ ગાંધીએ રાજીનામાના બદલે પોતાની કાર્યક્ષમતાથી સાબિત કરી દેવું જોઈએ.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">