અમદાવાદ ઓખા વચ્ચે પણ વંદે ભારત ટ્રેન દોડે છે.આ ટ્રેન અમદાવાદ જં., સાબરમતી જં., સાણંદ, વિરમગામ જં., સુરેન્દ્રનગર જં., વાંકાનેર જં., રાજકોટ જં., જામનગર, દ્વારકા અને ઓખાને જોડે છે. હાલમાં તે ટ્રેન નંબર 22925/22926 સાથે અઠવાડિયાના 6 દિવસ ચાલે છે. તમે માતા-પિતાને વંદેભારત ટ્રેનમાં બેસાડી દ્વારકાધિશના દર્શન કરાવી શકો છો.