મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નર્મદા મુખ્ય નહેર આધારિત માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનું થયુ લોકાર્પણ

આ યોજનાથી મહેસાણા અને પાટણ જિલ્લાના 18 ગામોની 3,705 એકર જમીનને આ ઉદવહન સિંચાઈ યોજનાનો સીધો સિંચાઈનો લાભ મળશે. 14.70 કિલોમીટરની પાઇપલાઇનથી 57 મિટર સુધી પાણી ઉદવહન કરશે રૂપિયા 8.15 કરોડના ખર્ચે ઊંઝા ખાતે નવ નિર્મિત ઊંઝા નગરપાલિકાના સરદાર વલ્લભભાઇ પટેલ ટાઉનહોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

Manish Mistri
| Edited By: | Updated on: Aug 31, 2023 | 9:53 PM
 મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નર્મદા મુખ્ય નહેર આધારિત માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજના આજે લોકાર્પણ થયુ. આ યોજના માટે 67.69 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નર્મદા મુખ્ય નહેર આધારિત માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજના આજે લોકાર્પણ થયુ. આ યોજના માટે 67.69 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે.

1 / 5
આ યોજનાથી મહેસાણા અને પાટણ જિલ્લાના 18 ગામોની 3,705 એકર જમીનને આ ઉદવહન સિંચાઈ યોજનાનો સીધો સિંચાઈનો લાભ મળશે.  14.70 કિલોમીટરની પાઇપલાઇનથી 57 મિટર સુધી પાણી ઉદવહન કરશે  રૂપિયા 8.15 કરોડના ખર્ચે ઊંઝા ખાતે નવ નિર્મિત ઊંઝા નગરપાલિકાના સરદાર વલ્લભભાઇ પટેલ ટાઉનહોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ યોજનાથી મહેસાણા અને પાટણ જિલ્લાના 18 ગામોની 3,705 એકર જમીનને આ ઉદવહન સિંચાઈ યોજનાનો સીધો સિંચાઈનો લાભ મળશે. 14.70 કિલોમીટરની પાઇપલાઇનથી 57 મિટર સુધી પાણી ઉદવહન કરશે રૂપિયા 8.15 કરોડના ખર્ચે ઊંઝા ખાતે નવ નિર્મિત ઊંઝા નગરપાલિકાના સરદાર વલ્લભભાઇ પટેલ ટાઉનહોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

2 / 5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિ દ્વારા આયોજનબધ્ધ આગળ વધવાનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પુરૂ પાડ્યું છે. તેમણે ચંદ્રયાન 3ના ચંદ્રની ધરતી પર સફળ લેન્ડીંગને ભારતની યશોગાથાના મહત્વપૂર્ણ અધ્યાય તરીકે ગણાવ્યું હતુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિ દ્વારા આયોજનબધ્ધ આગળ વધવાનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પુરૂ પાડ્યું છે. તેમણે ચંદ્રયાન 3ના ચંદ્રની ધરતી પર સફળ લેન્ડીંગને ભારતની યશોગાથાના મહત્વપૂર્ણ અધ્યાય તરીકે ગણાવ્યું હતુ.

3 / 5
વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેતી અને ખેડૂતને સહન કરવું પડે નહિ તે માટે રાજ્ય સરકારે કૃષિ માટે 10 કલાક વીજળી આપવા અને જરૂર પડે સિંચાઇ માટે નહેરોમાં પાણી છોડવા નિર્ણય લીધો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેતી અને ખેડૂતને સહન કરવું પડે નહિ તે માટે રાજ્ય સરકારે કૃષિ માટે 10 કલાક વીજળી આપવા અને જરૂર પડે સિંચાઇ માટે નહેરોમાં પાણી છોડવા નિર્ણય લીધો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

4 / 5
  આ પ્રસંગે સાસંદ  શારદા પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર,ધારાસભ્ય સર્વે કીરીટ પટેલ,મુકેશ પટેલ,સુખાજી ઠાકોર,કરશન સોલંકી,સરદાર ચૌધરી, પુર્વ ગૃહમંત્રી રજની પટેલ,અગ્રણી ગીરીશ રાજગોર સહિત ઊઁઝા શહેર,તાલુકા,મહેસાણા અને પાટણ જિલ્લાના પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સાસંદ શારદા પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર,ધારાસભ્ય સર્વે કીરીટ પટેલ,મુકેશ પટેલ,સુખાજી ઠાકોર,કરશન સોલંકી,સરદાર ચૌધરી, પુર્વ ગૃહમંત્રી રજની પટેલ,અગ્રણી ગીરીશ રાજગોર સહિત ઊઁઝા શહેર,તાલુકા,મહેસાણા અને પાટણ જિલ્લાના પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

5 / 5
Follow Us:
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">