કુંભના કૂલ કેટલા પ્રકારો છે? શું હોય છે મહા કુંભ,પૂર્ણ કુંભ અને અર્ધ કુંભ- જાણો કુંભ મેળાને લગતી તમામ રોચક જાણકારી- Photos
13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહાકુંભ દરમિયાન કુલ છ શાહી સ્નાન થશે. મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે. 30-45 દિવસ સુધી ચાલનારા મહાકુંભનું હિન્દુઓ માટે ઘ ણું મહત્વ છે. 144 વર્ષ બાદ ફરી મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહાકુંભમાં દેશ-વિદેશમાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેશે.
મહાકુંભ 144 વર્ષમાં માત્ર એક જ વાર થાય છે. ઉપરાંત, મહાકુંભ અલ્હાબાદના કિનારે જ થાય છે. મહાકુંભ ભારતમાં બીજે ક્યાંય થતો નથી.
5 / 6
દર 12 વર્ષે પૂર્ણ કુંભ યોજાય છે. 12 પૂર્ણ કુંભ પછી મહા કુંભનું આયોજન કરવામાં આવે છે. જો કે તમામ કુંભનું મહત્વ હોય છે પરંતુ મહાકુંભનું મહત્વ સૌથી વધુ માનવામાં આવે છે.
6 / 6
મહા કુંભ પછી પૂર્ણ કુંભ આવે છે. તેને કુંભ પણ કહેવામાં આવે છે. આ કુંભ મેળાનું આયોજન 12 વર્ષમાં એકવાર થાય છે. કુંભ મેળો નાસિક, હરિદ્વાર, પ્રયાગરાજ અને ઉજ્જૈનમાં થાય છે.