Chahal-Dhanashree Divorce : યુઝવેન્દ્ર ચહલ છૂટાછેડા માટે ધનશ્રીને જેટલા પૈસા આપશે, તે IPLમાંથી કલાકમાં જ કમાઈ જશે

22 માર્ચથી આઈપીએલની શરુઆત થઈ રહી છે. તો 25 માર્ચના રોજ પંજાબ કિંગ્સ પોતાની પ્રથમ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ દરમિયાન સીઝનમાં પંજાબ માટે રમનાર યુઝવેન્દ્ર ચહલ પણ નજર આવી શકે છે. 20 માર્ચ આજે છૂટાછેડા પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

| Updated on: Mar 20, 2025 | 11:10 AM
4 / 7
દર મેચ અંદાજે 3 કલાકની હોય છે. આ રીતે જોઈએ તો તે માત્ર 12 કલાક રમી ચહલ આટલા પૈસા કમાય લેશે. આ સીઝનમાં તેની સેલેરીનો સમય ફ્રેન્ચાઈઝી પર નિર્ભર કરે છે. કેટલીક વખત ખેલાડીઓને ટૂર્નામેન્ટ શરુ થતાં અડધી સેલેરી આપી દે છે.

દર મેચ અંદાજે 3 કલાકની હોય છે. આ રીતે જોઈએ તો તે માત્ર 12 કલાક રમી ચહલ આટલા પૈસા કમાય લેશે. આ સીઝનમાં તેની સેલેરીનો સમય ફ્રેન્ચાઈઝી પર નિર્ભર કરે છે. કેટલીક વખત ખેલાડીઓને ટૂર્નામેન્ટ શરુ થતાં અડધી સેલેરી આપી દે છે.

5 / 7
ત્યારબાદ વધેલા પૈસા ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ આપવામાં આવે છે. જો આ હિસાબથી આપણે જોઈએ તો, પ્રથમ મેચ રમવાથી તેને 9 કરોડ રુપિયા મળશે. આ રીતે છૂટાછેડા માટે આપનાર પૈસા ચહલ માત્ર 3 કલાકમાં કમાય લેશે. આ સિવાય તેને દરેક મેચ માટે 7.5 લાખ રુપિયા અલગથી મેચ ફી તરીકે મળશે.

ત્યારબાદ વધેલા પૈસા ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ આપવામાં આવે છે. જો આ હિસાબથી આપણે જોઈએ તો, પ્રથમ મેચ રમવાથી તેને 9 કરોડ રુપિયા મળશે. આ રીતે છૂટાછેડા માટે આપનાર પૈસા ચહલ માત્ર 3 કલાકમાં કમાય લેશે. આ સિવાય તેને દરેક મેચ માટે 7.5 લાખ રુપિયા અલગથી મેચ ફી તરીકે મળશે.

6 / 7
ત્યારબાદ વધેલા પૈસા ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ આપવામાં આવે છે. જો આ હિસાબથી આપણે જોઈએ તો, પ્રથમ મેચ રમવાથી તેને 9 કરોડ રુપિયા મળશે. આ રીતે છૂટાછેડા માટે આપનાર પૈસા ચહલ માત્ર 3 કલાકમાં કમાય લેશે. આ સિવાય તેને દરેક મેચ માટે 7.5 લાખ રુપિયા અલગથી મેચ ફી તરીકે મળશે.

ત્યારબાદ વધેલા પૈસા ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ આપવામાં આવે છે. જો આ હિસાબથી આપણે જોઈએ તો, પ્રથમ મેચ રમવાથી તેને 9 કરોડ રુપિયા મળશે. આ રીતે છૂટાછેડા માટે આપનાર પૈસા ચહલ માત્ર 3 કલાકમાં કમાય લેશે. આ સિવાય તેને દરેક મેચ માટે 7.5 લાખ રુપિયા અલગથી મેચ ફી તરીકે મળશે.

7 / 7
તમને જણાવી દઈએ કે, કોરોના મહામારી દરમિયાન ડાન્સ ક્લાસમાં બંન્નેની વાતચીત શરુ થઈ હતી. 22 ડિસેમ્બર 2020ના રોજ ચહલ અને ધનશ્રીએ લગ્ન કર્યા હતા. આ સંબંધ અંદાજે 2 વર્ષ સુધી ચાલ્યો હતો.

તમને જણાવી દઈએ કે, કોરોના મહામારી દરમિયાન ડાન્સ ક્લાસમાં બંન્નેની વાતચીત શરુ થઈ હતી. 22 ડિસેમ્બર 2020ના રોજ ચહલ અને ધનશ્રીએ લગ્ન કર્યા હતા. આ સંબંધ અંદાજે 2 વર્ષ સુધી ચાલ્યો હતો.

Published On - 11:09 am, Thu, 20 March 25