BCCIના નવા નિયમથી દુ:ખી છે વિરાટ કોહલી, કહ્યું એકલો બેસી ઉદાસ થવા માંગતો નથી

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આરસીબી સ્પોર્ટસ સમિટ દરમિયાન કહ્યું પરિવારની હાજરી ખુબ મહત્વની હોય છે. તેને લાગે છે કે, પરિવાર જ્યારે સાથે હોય છે ત્યારે ખેલાડીઓને મદદ મળે છે.

| Updated on: Mar 16, 2025 | 4:47 PM
4 / 6
ટૂંકા પ્રવાસમાં, પરિવારો ખેલાડીઓ સાથે ફક્ત એક અઠવાડિયા સુધી રહી શકે છે.

ટૂંકા પ્રવાસમાં, પરિવારો ખેલાડીઓ સાથે ફક્ત એક અઠવાડિયા સુધી રહી શકે છે.

5 / 6
વિરાટ કોહલીએ બીસીસીઆઈના આ નિયમ પર કહ્યું લોકોને એ સમજવું મુશ્કિલ છે કે,જ્યારે પણ કોઈ ખેલાડી મુશ્કેલ સમયમાંથી પસાર થાય છે, ત્યારે પરિવારમાં પાછા ફરવાથી તમને ખૂબ સંતુલન મળે છે.

વિરાટ કોહલીએ બીસીસીઆઈના આ નિયમ પર કહ્યું લોકોને એ સમજવું મુશ્કિલ છે કે,જ્યારે પણ કોઈ ખેલાડી મુશ્કેલ સમયમાંથી પસાર થાય છે, ત્યારે પરિવારમાં પાછા ફરવાથી તમને ખૂબ સંતુલન મળે છે.

6 / 6
વિરાટ કોહલીએ આગળ કહ્યું જો કોઈ ખેલાડીને પુછવામાં આવે  કે, શું તમે ઈચ્છો કે તમારા પરિવાર હંમેશા તમારી પાસે રહે? જો તમે કહેશો મારે રુમમાં એકલા બેસી ઉદાસ થવું નથી.હું સામાન્ય રહેવા માંગુ છે.

વિરાટ કોહલીએ આગળ કહ્યું જો કોઈ ખેલાડીને પુછવામાં આવે કે, શું તમે ઈચ્છો કે તમારા પરિવાર હંમેશા તમારી પાસે રહે? જો તમે કહેશો મારે રુમમાં એકલા બેસી ઉદાસ થવું નથી.હું સામાન્ય રહેવા માંગુ છે.