
ટૂંકા પ્રવાસમાં, પરિવારો ખેલાડીઓ સાથે ફક્ત એક અઠવાડિયા સુધી રહી શકે છે.

વિરાટ કોહલીએ બીસીસીઆઈના આ નિયમ પર કહ્યું લોકોને એ સમજવું મુશ્કિલ છે કે,જ્યારે પણ કોઈ ખેલાડી મુશ્કેલ સમયમાંથી પસાર થાય છે, ત્યારે પરિવારમાં પાછા ફરવાથી તમને ખૂબ સંતુલન મળે છે.

વિરાટ કોહલીએ આગળ કહ્યું જો કોઈ ખેલાડીને પુછવામાં આવે કે, શું તમે ઈચ્છો કે તમારા પરિવાર હંમેશા તમારી પાસે રહે? જો તમે કહેશો મારે રુમમાં એકલા બેસી ઉદાસ થવું નથી.હું સામાન્ય રહેવા માંગુ છે.