Breaking News : MI vs CSK મેચ પહેલા ચાહકો માટે ખરાબ સમાચાર, છેલ્લી ઘડીએ મેચ રદ થઈ શકે છે!

આઈપીએલ 2025ની ત્રીજી મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વચ્ચે રમાશે. આ મેચ પહેલા ક્રિકેટ ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

| Updated on: Mar 23, 2025 | 11:26 AM
4 / 6
ચેન્નાઈ સુપર કિંગ્સના ઘરઆંગણે મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો રહ્યો છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે કુલ 8 મેચ રમાઈ છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના ઘરઆંગણે મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો રહ્યો છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે કુલ 8 મેચ રમાઈ છે.

5 / 6
જેમાં મુંબઈએ 5 મેચ જીતી છે અને CSK ટીમ ફક્ત 3 મેચ જીતી શકી છે. આ ઉપરાંત, બંને ટીમો IPLમાં કુલ 37 વખત એકબીજા સામે ટકરાઈ છે. જેમાંથી 20 મેચ મુંબઈ ટીમે અને 17 મેચ ચેન્નાઈ ટીમે જીતી છે.

જેમાં મુંબઈએ 5 મેચ જીતી છે અને CSK ટીમ ફક્ત 3 મેચ જીતી શકી છે. આ ઉપરાંત, બંને ટીમો IPLમાં કુલ 37 વખત એકબીજા સામે ટકરાઈ છે. જેમાંથી 20 મેચ મુંબઈ ટીમે અને 17 મેચ ચેન્નાઈ ટીમે જીતી છે.

6 / 6
આઈપીએલમાં મુબઈનું પલડું ચેન્નાઈ વિરુદ્ધ હંમેશા ભારે રહ્યું છે.તમને જણાવી દઈએ કે, આજે મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં નહી પરંતુ સૂર્યકુમાર યાદવના હાથમાં છે.

આઈપીએલમાં મુબઈનું પલડું ચેન્નાઈ વિરુદ્ધ હંમેશા ભારે રહ્યું છે.તમને જણાવી દઈએ કે, આજે મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં નહી પરંતુ સૂર્યકુમાર યાદવના હાથમાં છે.