AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

…જ્યારે પાકિસ્તાનીઓ ભારતમાં છપાયેલી ચલણી નોટોનો કરતા હતા ઉપયોગ, જાણો શું હતું કારણ

વર્ષ 1947માં વિભાજન બાદ પાકિસ્તાનનો જન્મ થયો, પરંતુ આ નવા રાષ્ટ્રને તેની વહીવટી, આર્થિક અને નાણાકીય વ્યવસ્થા સ્થાપિત કરવામાં મોટા પડકારોનો સામનો કરવો પડ્યો. વિભાજન થતાં જમીનો અને મિલકતોના ભાગલા પાડવામાં આવ્યા. ત્યારે આ લેખમાં જાણીશું કે, પાકિસ્તાન કેમ ભારતીય ચલણનો ઉપયોગ કરતું હતું.

...જ્યારે પાકિસ્તાનીઓ ભારતમાં છપાયેલી ચલણી નોટોનો કરતા હતા ઉપયોગ, જાણો શું હતું કારણ
Indian Currency
| Updated on: Nov 21, 2024 | 5:32 PM
Share

વર્ષ 1947માં ભારતની ધરતી પર એક રેખા દોરવામાં આવી અને સત્તાવાર રીતે પાકિસ્તાન નામના દેશનો જન્મ થયો, પરંતુ આ નવા રાષ્ટ્રને તેની વહીવટી, આર્થિક અને નાણાકીય વ્યવસ્થા સ્થાપિત કરવામાં મોટા પડકારોનો સામનો કરવો પડ્યો. વિભાજન થતાં જમીનો અને મિલકતોના ભાગલા પાડવામાં આવ્યા. વિભાજન પછી ભારતે નવા રચાયેલા દેશ પાકિસ્તાનના પાયાને મજબૂત કરવા માટે દરેક શક્ય મદદ પૂરી પાડી. આવી જ એક મદદ પાકિસ્તાન માટે કરન્સી પ્રિન્ટિંગ હતી. કારણ કે ભારતથી અલગ થયા બાદ પાકિસ્તાનની રચના થઈ હતી. આ કારણે વિભાજન પછી તેની પાસે સેન્ટ્રલ બેંક સિસ્ટમ જેવી કોઈ સંસ્થા નહોતી. પાકિસ્તાન પાસે ન તો તેનું પોતાનું ચલણ હતું અને ન તો તેને છાપવા માટે કોઈ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું. પાકિસ્તાનના વિસ્તારોમાં ચલણ છાપી શકે તેવી કોઈ પ્રિન્ટિંગ પ્રેસ કે કોઈ સિસ્ટમ નહોતી. વિભાજન પછી તરત જ, પાકિસ્તાનને...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
g clip-path="url(#clip0_868_265)">