શિસ્ત હોય તો આવી, બનાસકાંઠા ધાનેરાના નેનાવા ગામે પાંચ કોરોના કેસ નોંધાતા ગામે પાળ્યો સ્વંયભૂ બંધ
બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. જિલ્લાના નેનાવા ગામમાં કોરોનાના પાંચ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. ત્યારે ગામ લોકોએ એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ગામમાં દુધ અને અનાજ-કરીયાણા સિવાયની દુકાનો એક સપ્તાહ સુધી બંધ પાળશે. Web Stories View more ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર […]
બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. જિલ્લાના નેનાવા ગામમાં કોરોનાના પાંચ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. ત્યારે ગામ લોકોએ એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ગામમાં દુધ અને અનાજ-કરીયાણા સિવાયની દુકાનો એક સપ્તાહ સુધી બંધ પાળશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો