વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન, ગામથી દૂર કોતરમાં વીરડા ખોદીને ભરે છે ગંદુ પણી, જુઓ આ VIDEO

|

May 31, 2019 | 5:15 AM

વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન છે. ગોરજ ગ્રામ પંચાયતના પોપડીયાપુરા ગામે લોકો 1 કિલોમીટર દૂર કોતરમાં વીરડા ખોદીને પાણી ભરે છે. ગંદુ અને ડહોળુ પાણી હોવા છતાં ગ્રામજનો ન છૂટકે પીવા માટે ઉપયોગ કરે છે. જેના લીધે બાળકો બિમારીનો ભોગ પણ બને છે. 400 લોકોની વસતી ધરાવતા પોપડીયાપુરા ગામમાં પંપ અને પાણીની ટાંકી […]

વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન, ગામથી દૂર કોતરમાં વીરડા ખોદીને ભરે છે ગંદુ પણી, જુઓ આ VIDEO
પ્રતિકાત્મક તસવીર

Follow us on

વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન છે. ગોરજ ગ્રામ પંચાયતના પોપડીયાપુરા ગામે લોકો 1 કિલોમીટર દૂર કોતરમાં વીરડા ખોદીને પાણી ભરે છે. ગંદુ અને ડહોળુ પાણી હોવા છતાં ગ્રામજનો ન છૂટકે પીવા માટે ઉપયોગ કરે છે. જેના લીધે બાળકો બિમારીનો ભોગ પણ બને છે. 400 લોકોની વસતી ધરાવતા પોપડીયાપુરા ગામમાં પંપ અને પાણીની ટાંકી છે પરંતુ પાણી આવતું જ નથી.

આ પણ વાંચો: વડાપ્રધાન સહિત 58 પ્રધાનોની શપથવિધિ બાદ આજે નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક, આજે નક્કી થશે કોને કયું ખાતું મળશે?

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ગામમાં લગ્ન કે મરણ પ્રસંગે પાણીની જરૂરિયાત વધારે હોય ત્યારે લોકો ચિંતામાં મૂકાઈ જાય છે. સરકારી તંત્ર વહેલી તકે પોપડીયા પુરાની પાણીની સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવે તેવી લોકોની માગણી છે.વારંવાર વહીવટીતંત્રને જાણ કરવા અને રજૂઆત કરવા છતાં અધિકારીઓ ગામ પર આવીને કાર્યવાહી કરી જાય છે. કેટલીકવાર અધિકારીઓ આવીને પાણીનો પંપ ચાલુ કરીને જાય છે પરંતુ  બે દિવસમાં પંપમાં પાણી આવતું બંધ થઈ જાય છે.

TV9 Gujarati

Next Article