ગાંધીનગર બેઠક મહત્તમ 10 લાખની લીડથી જીતવા કવાયત, કાર્યકરોએ પાવાગઢ મંદિરમાં ધ્વજા ચડાવી કરી પૂજા, જુઓ વીડિયો

ગુજરાતની તમામ 26 બેઠકો પાંચ લાખના માર્જિનથી જીતવાનો સંકલ્પ નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ ગાંધીનગર લોકસભાને સંબંધિત કેસમાં વિશિષ્ટ આયોજન કરી 10 લાખથી વધુ માર્જનથી જીતવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર બેઠક મહત્તમ 10 લાખની લીડથી જીતવા કવાયત, કાર્યકરોએ પાવાગઢ મંદિરમાં ધ્વજા ચડાવી કરી પૂજા, જુઓ વીડિયો
BJP
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Mar 01, 2024 | 1:56 PM

લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની તમામ 26 બેઠકો પાંચ લાખના માર્જિનથી જીતવાનો સંકલ્પ નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ ગાંધીનગર લોકસભાને સંબંધિત કેસમાં વિશિષ્ટ આયોજન કરી 10 લાખથી વધુ માર્જનથી જીતવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર લોકસભા કે જ્યાં હાલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાંસદ તરીકે ચૂંટાયા છે અને ફરી એક વખત અહીંથી રીપીટ થવાનું લગભગ નક્કી થઈ ચૂક્યું છે તેવામાં ગાંધીનગરના કાર્યકર્તાઓને દસ લાખની લીડનો લક્ષ્યાંક પણ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં તમામ કાર્યકર્તા એક સૂરે અમિત શાહને ઉમેદવાર તરીકે જાહેર કરવા અને ફરી સંસદ તરીકે જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

દસ લાખ માર્જિનની વાત પણ થઈ હતી. આ બેઠક ઉપર દસ લાખના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગાંધીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાયત પણ તે જ કરી દેવામાં આવી છે.કાર્યકર્તાઓ દ્વારા ઐતિહાસિક પાવાગઢ મંદિર દર્શન કરીને ધજા પણ ચઢાવવામાં આવી અને તેની સાથે સંકલ્પ અને માતાજીના ભવ્ય જીતની પ્રાર્થના પણ કરવામાં આવી.

શાહને 10 લાખ મતના માર્જિનથી જીતાડવાનો પ્લાન

ગાંધીનગર લોકસભા બેઠક પર નજર કરીએ તો કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન સતત બીજી વખત ગાંધીનગરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તેવામાં આ વખતે ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતી તમામ વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે. આમ આ તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનું મહત્તમ પ્રભુત્વ છે. અગાઉ આ કુલ બેઠકોમાંથી ત્રણ વિધાનસભા બેઠકો કોંગ્રેસ પાસે હતી. જ્યારે હવે તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે આવતા 10 લાખનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

ગાંધીનગર લોકસભામાં 21 લાખથી વધારે નોંધાયેલા મતદારો છે. જેમાં પટેલ, વણિક, ઠાકોર અને દલિત મતદારોનો સમાવેશ થાય છે. હંમેશાથી હાઇ પ્રોફાઈલ ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક આ લોકસભા ચૂંટણીમાં મહત્તમ માર્જિનથી જીત લઈને લોકસભા પહોંચે અને એક રેકોર્ડ સર્જાય તે માટે પણ સતત પ્રયત્નો હાલ થઈ રહ્યા છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">