AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonam Pandey: મૃત્યુના સમાચાર વચ્ચે સામે આવી પૂનમ પાંડે, કહ્યું- હું જીવિત છું !

અભિનેત્રી પૂનમ પાંડેના નિધનના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. 2 ફેબ્રુઆરીએ સમાચાર આવ્યા કે પૂનમ પાંડે હવે આ દુનિયામાં નથી. જોકે લોકો આ વાત પર વિશ્વાસ કરી શક્યા ન હતા. પરંતુ હવે પૂનમ પાંડે પોતે સામે આવી છે અને તેના મૃત્યુના સમાચારને ખોટા ગણાવ્યા છે. આટલું જ નહીં, પૂનમે પોતે જ તેના નિધનના ખોટા સમાચાર ફેલાવ્યા હતા.

Poonam Pandey: મૃત્યુના સમાચાર વચ્ચે સામે આવી પૂનમ પાંડે, કહ્યું- હું જીવિત છું !
| Updated on: Feb 03, 2024 | 12:48 PM
Share

અભિનેત્રી પૂનમ પાંડે જીવિત છે. હા, તમે સાચું સાંભળ્યું છે, 2 ફેબ્રુઆરીના રોજ, પૂનમ પાંડેની ટીમે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને તેના નિધન વિશે બધાને જાણ કરી. હવે પૂનમ પાંડે પોતે આગળ આવી છે અને પોતાના જીવિત હોવાની સાબિતી આપી છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તે જીવિત હોવાની માહિતી આપી છે.

ગઈકાલથી પૂનમ પાંડેના નિધનના સમાચાર સાંભળીને બધાને આશ્ચર્ય થયું હતું. ઘણા લોકોએ તેમના મૃત્યુના સમાચારને ખોટા ગણ્યા હતા. પરંતુ જે રીતે સ્ટાર્સ રિએક્ટ કરી રહ્યા હતા, લોકો ધીમે ધીમે તેના પર વિશ્વાસ કરવા લાગ્યા. પરંતુ પૂનમે પોતે જ તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા.

પૂનમની ટીમ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે પૂનમનું મોત સર્વાઇકલ કેન્સરને કારણે થયું છે. પરંતુ આ દરમિયાન કાનપુર પોલીસે આ મામલે નવી માહિતી આપી છે.

આ પણ વાંચો: ‘કબીર સિંહ’ અને ‘એનિમલ’નો રણવિજય સાથે મળશે જોવા? જાણો શાહિદ કપૂરે શું કહ્યું

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
g clip-path="url(#clip0_868_265)">