ધોરણ 6 થી 12 સુધીના સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં થશે ફેરફાર, 35 સભ્યોની સમિતિની કરવામાં આવી રચના

NCERT દ્વારા ધોરણ 6 થી લઈને ધોરણ 12 માટે રાજકીય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ભૂગોળ અને ઈતિહાસ જેવા વિષયો પર શિક્ષણ અને અધ્યયન સામગ્રી અને પાઠ્યક્રમ સામગ્રી તૈયાર કરવા માટે 35 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. 19 સભ્ય વાળા NSTCને અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને શિક્ષણ સામગ્રી તૈયાર કરવા માટે જાણ કરવામાં આવી હતી.

ધોરણ 6 થી 12 સુધીના સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં થશે ફેરફાર, 35 સભ્યોની સમિતિની કરવામાં આવી રચના
NCERT
Follow Us:
| Updated on: Nov 16, 2023 | 8:40 PM

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે, NCERT દ્વારા ધોરણ 6 થી લઈને ધોરણ 12 માટે રાજકીય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ભૂગોળ અને ઈતિહાસ જેવા જુદા-જુદા વિષયો પર શિક્ષણ અને અધ્યયન સામગ્રી અને પાઠ્યક્રમ સામગ્રી તૈયાર કરવા માટે 35 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. 19 સભ્ય વાળા NSTCને આ ધોરણ એટલે કે 6 થી 12 માટે અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને શિક્ષણ સામગ્રી તૈયાર કરવા માટે જુલાઈમાં જાણ કરવામાં આવી હતી.

CAGની અધ્યક્ષતા IIT ગાંધીનગરના પ્રોફેસર મિશેલ ડેનિનો કરશે

સામાજિક વિજ્ઞાન માટે નવા સ્થપાયેલા અભ્યાસક્રમ વિસ્તાર જૂથની (CAG) અધ્યક્ષતા IIT ગાંધીનગરના વિઝિટિંગ પ્રોફેસર મિશેલ ડેનિનો કરશે. NSTC વિવિધ વિષયોમાં ઓછામાં ઓછા 11 અભ્યાસક્રમ વિસ્તાર જૂથો ધરાવે છે. આ CAG ની રચના સામાજિક વિજ્ઞાન, ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS) અને નવી શિક્ષણશાસ્ત્ર અને શિક્ષણ સામગ્રી માટે પહેલેથી જ કરવામાં આવી છે.

અભ્યાસક્રમ સબમિટ કરવા માટે 25 નવેમ્બર 2023 સુધીનો સમય

NCERT સમિતિ દ્વારા આ પહેલા વિકસાવવામાં આવેલ NCFમાંથી લેવામાં આવેલ પાઠ્યપુસ્તકની સામગ્રીને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. NCERT પણ NEP 2020 ને અનુરૂપ અભ્યાસક્રમમાં સુધારા કરી રહ્યું છે. NSTC અને NCERTને અભ્યાસક્રમ સબમિટ કરવા માટે 25 નવેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ પણ વાંચો : નવોદય વિદ્યાલયમાં એડમિશન માટે આ રીતે કરો અરજી, જાણો ક્યારે લેવામાં આવશે પ્રવેશ પરીક્ષા

NCERT દ્વારા આપવામાં આવેલા નોટિફિકેશન મૂજબ તેમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રેડ 3-5 સાથે સાતત્ય, વિષયોમાં આંતર-શિસ્ત અને સામાજિક વિજ્ઞાનમાં ક્રોસ-કટીંગ વિષયોના સમાવેશની ખાતરી આપવા માટે જરૂર મુજબ સહયોગ કરશે.

શિક્ષણના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">