ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણી નિવૃત થયા બાદ શું કરશે ? આપ્યો આવો જવાબ, જુઓ Video

એક અહેવાલ અનુસાર ગૌતમ અદાણી હાલમાં મુકેશ અંબાણી પછી બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. ત્યારે હવે તેમની નિવૃતિની વાત જ્યારે ચર્ચામાં છે ત્યારે એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ અંગે પૂછતાં તેમણે પોતાની નિવૃતિને લઈને ખૂબ સહજ ભાવે જવાબ આપ્યો હતો.

ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણી નિવૃત થયા બાદ શું કરશે ? આપ્યો આવો જવાબ, જુઓ Video
Follow Us:
| Updated on: Aug 13, 2024 | 9:08 PM

થોડા દિવસો પહેલા, એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 62 વર્ષીય ગૌતમ અદાણી તેમના $213 બિલિયન બિઝનેસને આગામી પેઢીમાં ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે. ગૌતમ અદાણી પોતાનો કારોબાર આગામી પેઢીને સોંપવાની યોજના બનાવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તે બિઝનેસને તેમના પુત્રો અને ભત્રીજાઓમાં વહેંચી દેશે. જે બાદ તેઓ 70 વર્ષની વયે નિવૃત્ત થશે. જો કે હવે અદાણી ગ્રુપે સ્પષ્ટતા જાહેર કરી છે.

હવે કંપનીએ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની નિવૃત્તિ યોજના અંગેની મૂંઝવણ દૂર કરી છે અને કહ્યું છે કે, વારસદારો અને પરિવારના ટ્રસ્ટમાં સમાન લાભકારી હિત વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી. હાલમાં ગૌતમ અદાણીની નિવૃત્તિ અંગે કોઈ યોજના નથી.

કંપનીએ નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે પરિવારના ટ્રસ્ટમાં વારસદારો અને સમાન લાભકારી હિત અંગે અદાણીના નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું હતું. પોતાના નિવેદનમાં તેણે માત્ર બે પુત્રો અને બે ભત્રીજા સહિતના નામોનો ઉલ્લેખ કર્યો હતો.

ભારતની ગંગા નદીને બાંગ્લાદેશમાં શું કહેવામાં આવે છે? જાણો નામ
ખાલી પેટે રોજ 1 ચમચી મધ ખાવાથી જાણો શું થાય છે?
ગાંજા અને દારૂના નશામાં શું તફાવત છે?
સવારે ઝટપટ નાસ્તામાં બનાવો ઉપમા
રોટલી બનાવવાની સૌથી સસ્તી મશીન, બનાવશે એકદમ ગોળ રોટલી
ગુજરાતમાં ગરબા ક્વીન તરીકે ફેમસ છે ઐશ્વર્યા મજમુદાર, જુઓ ફોટો

નોંધનીય છે કે બ્લૂમબર્ગના બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી હાલમાં મુકેશ અંબાણી પછી બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. ઇન્ટરવ્યુમાં અદાણીએ બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે તેમના ચાર અનુગામી સારૂ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે તેઓ બધા વિકાસ ઈચ્છે છે. વારસો બનાવવા માટે તેઓએ સાથે મળીને કામ કરવું પડશે.

આ સમગ્ર ઇન્ટરવ્યૂના અંતમાં જ્યારે ગૌતમ અદાણીને એમ પૂછવામાં આવ્યું કે તમે રિટાયરમેન્ટ પછી શું કરશો. આ સવાલનો તેમણે સહજતા થી જવાબ આપ્યો અને કહ્યું, કે આ બધા ટ્રાન્ઝેક્શન થઈ જાય બાદમાં હું રીટાયર્ડ થયા બાદ વધુ રિલેક્સ થઈશ. એટલે કે અદાણી પોતાનો વારસો ઉતરાધિકારીઓને સોંપી રિલેક્સ થશે.

સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
g clip-path="url(#clip0_868_265)">