WITT : PM નરેન્દ્ર મોદીએ TV9 નેટવર્કના મંચ પરથી છેલ્લા 10 વર્ષમાં થયેલા વિકાસ કાર્યોની આપી માહિતી

PM મોદીએ TV9 નેટવર્કના મંચ પરથી કહ્યું કે આવનારા 5 વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારા ત્રીજા કાર્યકાળમાં આપણે ભારતની ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જવાની છે. વિકસિત ભારતની સંકલ્પ યાત્રામાં આવનારા 5 વર્ષ આપણા દેશ માટે પ્રગતિ અને પ્રશંસાના વર્ષો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 29, 2024 | 9:05 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે TV9 નેટવર્કની ગ્લોબલ સમિટ ‘What India Thinks Today’માં ભાગ લીધો હતો. જ્યાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ભવ્ય મંચ પર પીએમએ છેલ્લા 10 વર્ષમાં થયેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી. PMએ કહ્યું કે ભારત વિશ્વની ટોપ-5 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ ગયું છે. આજે મહત્વપૂર્ણ નીતિઓ ઝડપથી બનાવવામાં આવે છે અને નિર્ણયો પણ ઝડપથી લેવામાં આવે છે. 21મી સદીના ભારતે નાનું વિચારવાનું બંધ કરી દીધું છે.

પીએમ મોદીએ કહ્યું કે 2014 સુધી દેશમાં મ્યુચ્યુઅલ ફંડમાં 9 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. આજે આ આંકડો વધીને 52 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. PMએ કહ્યું કે આવનારા 5 વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારા ત્રીજા કાર્યકાળમાં આપણે ભારતની ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જવાની છે. વિકસિત ભારતની સંકલ્પ યાત્રામાં આવનારા 5 વર્ષ આપણા દેશ માટે પ્રગતિ અને પ્રશંસાના વર્ષો છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">