Valsad : SOGએ નશાકારક કફ સીરપની 115 બોટલ પકડી, એક આરોપીની ધરપકડ, જુઓ Video

ગુજરાતમાં અલગ અલગ સ્થળેથી નશાકારક સિરપ મળવાનો સિલસિલો રોકાવાનું નામ નથી લઇ રહ્યો. હવે વલસાડમાંથી નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપાયો છે. આ મામલામાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2024 | 8:48 AM

ગુજરાતમાં અલગ અલગ સ્થળેથી નશાકારક સિરપ મળવાનો સિલસિલો રોકાવાનું નામ નથી લઇ રહ્યો. હવે વલસાડમાંથી નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપાયો છે. આ મામલામાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો-  Lok Sabha Election 2024 LIVE Updates : ‘લોકશાહીને મજબૂત કરો’, PM મોદીએ મતદાન કરવાની અપીલ કરી

વલસાડ SOGએ નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. અતુલ ફાસ્ટગેટ ખાતે આવેલા એપાર્ટમેન્ટમાંથી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. રત્નગીરી પ્લાઝા એપાર્ટમેન્ટમાં બાતમીના આધારે રેડ પાડી હતી. 115 જેટલી બોટલ સહિત 28 હજારથી વધુ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ SOG એ પ્રેમચંદ શર્મા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">