Surat : કાળઝાળ ગરમીના કારણે બીમારીઓ વધી, ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video

ગુજરાતમાં ઉનાળો દિવસે દિવસે આકરો બનતો જઇ રહ્યો છે. મોટા શહેરોમાં તાપમાનનો પારો વધતો જઇ રહ્યો છે. આ સાથે જ બીમારીઓ પણ વધી રહી છે. લૂ લાગવાના કારણે થતી ઝાડા-ઉલ્ટી સહિતની બીમારીઓમાં વધારો થતો જઇ રહ્યો છે. સુરતમાં ઝાડા ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત થયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2024 | 12:48 PM

ગુજરાતમાં ઉનાળો દિવસે દિવસે આકરો બનતો જઇ રહ્યો છે. મોટા શહેરોમાં તાપમાનનો પારો વધતો જઇ રહ્યો છે. આ સાથે જ બીમારીઓ પણ વધી રહી છે. લૂ લાગવાના કારણે થતી ઝાડા-ઉલ્ટી સહિતની બીમારીઓમાં વધારો થતો જઇ રહ્યો છે. સુરતમાં ઝાડા ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત થયુ છે.

આ પણ વાંચો-Weather Update : હજુ એક દિવસ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું વાતાવરણ, જાણો કયા વિસ્તારમાં રહેશે માવઠું

સુરતમાં ભર બપોરે ટ્રાફિકનું સંચાલન કરતા ડીંડોલીના એક ટ્રાફિક જવાન બે દિવસ પહેલા બીમાર પડ્યા હતા. બે ત્રણ દિવસથી ઝાડા-ઉલ્ટી થતા ટ્રાફિક પોલીસના જવાન પ્રશાંત પાટીલને સારવાર અર્થે દાખલ થયા હતા.જે પછી સારવાર દરમિયાન આ ટ્રાફિક પોલીસ કર્મીનું મોત થયુ છે. પોલીસ કર્મીનું મોત થતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">